________________
૩૦૦
સતતિકાનામાં ષષ્ટ કર્મથ કષાય અપાવવા માંડે, તેના અંતરે અનિવૃત્તિ બાદરે શું હશે? . તે કહે છે કે ૭૮ છે
૧૩
अनिअट्रिबायरे थोण-गिद्धितिगनिरयतिरिअनामाओ। संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीअंति ॥७९॥ અનાદિયા અનિવૃત્તિ | કર્મની (તેર) પ્રકૃતિઓ બાદરે
| વિજ્ઞ=સંખ્યાતમો ભાગ. થીumબ્રિતિજ ત્યાનગૃદ્ધિ |
સેલે બાકી રહે છતે. (થીણુદ્ધિ) ત્રિક. નિરતિથિનામ નરક ગતિ તpisorશો તપ્રાયોગ્ય, અને તિય“ચગતિ નામ. થીય િક્ષય થાય છે.
વાર્થ:–અનિવૃત્તિ બાદ ગુણસ્થાનને સંખ્યાત ભાગ. બાકી રહ્યું છે ત્યાનગૃદ્વિત્રિક, નર્કગતિ અને તિર્યંચગતિ નામ. કર્મની તપ્રાયોગ્ય (૨) પ્રકૃતિઓ ક્ષય પામે છે. ૭૯ છે
વિર:–અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આઠ કપાય. પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિના થાય. ત્યાર પછી થીણુદ્વિત્રિક ૩ અને નરગતિ ૧, નાનુપૂરી ૨, તિર્યંચગતિ ૩. તિર્યગાનુપૂવીઝ, એકેન્દ્રિય ૫, બેદ્રિય ૬, તેદ્રિય ૭, ચરિંદ્રિય, જાતિ ૮, સ્થાવર ૯, આતપ ૧૦, ઉદ્યોત ૧૧, સૂમ ૧૨ અને સાધારણ ૧૩ અને નરક તિર્થક પ્રાગ્ય નામકર્મની ૧૩ પ્રકૃતિએવે સોળ પ્રકૃતિક અનિવૃત્તિ બાદરના સંખ્યાતા ભાગ ગયે થકે અને એક સંખ્યાતમે ભાગ થાકતે થકે ક્ષય કરે. ૭૦ છે
૧–સ્થિતિઘાતાદિ વડે એવા ખપાવે કે અનિવૃત્તિકરણદ્ધાના પ્રથમ સમયે તે પોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિ પ્રમાણે થાય.
ઉદ્દલના સંક્રમે ઉવેલી ઉવેલીને તેની પલ્યોપમના અસંખ્યય ભાગ પ્રમાણ સ્થિતિ થાય ત્યારે બંધાતી પ્રકૃતિમાં તે સેળ પ્રકૃતિને ગુણસંક્રમ. વડે સમયે સમયે સંક્રમાવી સંક્રમાવીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org