SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મનાં ઉદયસ્થાન, ૨૪ ૩૦ ૩૧ अउणत्तीसिकारस, सयाणिहिअ सत्तरपंचसट्ठीहि । ૭૭૮૧ इकिकगं च वीसा,-दलृदयंतेसु उदयविही ॥३०॥ =એ. | ગsurfacવરાણિજ્ઞિક વિરાત્રિના બહેતાળીશ, 1 ઓગણત્રીશ અને અગ્યાઅગ્યારે, ર અધિક, તિલા તેત્રીશ. સત્તા પંરક્કીર્દિ સત્તર અને છતા = શે. પાંસડે [ ૧૯૧૭–૧૧૬૫] વાસત્તાક દિ = | સુમિi-એક, એક, બાર અને સત્તરશે વીડુિગુ વીશ પ્રકૃતિના અધિક ઉદયસ્થાનથી આઠ પ્રકૃતિના વિવંarfË-બે અને પંચા- ઉદયસ્થાન સુધી, શીએ [૧૨૦૨–૧૭૮૫]. ' વિઠ્ઠી ઉદયના ભાંગા, વર્થ-ડીશ પ્રકૃતિના ઉદયસ્થાનથી માંડીને આઠ પ્રકૃતિના ઉદયસ્થાન સુધી અનુક્રમે ૧, ૪૨, ૧૧, ૩૩, ૬oo, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૦૧૭, ૧૧૬૫, ૧ અને ૧ ઉદયના ભાંગ થાય છે. તે ર૯-૩૦ : વિલેજ:-હવે ક્યા ઉદયસ્થાનકે કેટલા ભાંગા પામીયે? તે કહે છે. વીશને ઉદયસ્થાનકે એક ભાગો કેવળનો હેય, ૨૧ ને ઉદયે બેંતાળીશ ભાંગા હોય, ત્યાં એકેયના ૫, વિકલૅટ્રિયના ૯, પંચેન્દ્રિય તિર્યંચના ૯, મનુષ્યના ૯, તીર્થકરનો ૧, દેવતાના ૮, નારકીને ૧, એવં દર, ચોવીશને ઉદયે અગ્યાર ભાંગા એકેદ્રિયના હોય. ૨૫ને ઉદયે ૩૩ ભાંગા તે એકેદ્રિયના ૭, ક્રિય તિર્યંચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકશરીરીને ૧, દેવતાના ૮, નારકીનો ૧, એવં ૩૩ હોય. ૨૬ ને ઉદયે દoo ભાંગા-એકેદ્રિયના ૧૩, વિકસેંદ્રિયના ૯, પંચંદ્રિય તિર્યંચના ૨૮૯, મનુષ્યના ૨૮૯,એવં ૬૦૦ હોય, ૨૭ ને ઉદયે ૩૩ ભાંગાએકેદ્રિયના ૬, ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy