SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ સપ્તતિકા નામા પષ્ઠ કર્મથે રકને ૧, તીર્થકરને ૧, દેવતાના ૮, નારકીનો ૧, એવં ૩૩ ૨૮ ને ઉદયે ૧૨૦૨ ભાંગા-વિકલૈંદ્રિયના ૬, તિર્યંચ ચંદ્રિયના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, મનુષ્યના ૫૭૬, વાક્ય મનુષ્યના ૯, આહારકના ૨, દેવતાના ૧૬, નારકીનો ૧, એવં ૧૨૦૨ ભાંગા, ૨૯ ને ઉદયસ્થાનકે ૧૭૮૫ ભાંગા-વિકસેંદ્રિયના ૧ર, પંદ્રિય તિર્યંચના ૧૧પર, વૈકિય તિર્યંચના ૧૬, મનુષ્યના પહ૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ર, તીર્થકરને ૧, દેવતાના ૧૬, નારકીનો ૧, એવં ૧૭૮૫ ભાંગ હોય, બારશે અને સત્તરશે એ બે અને પંચ્યાસીએ અધિક એટલે ૨૮ને ઉદયે બાર ને બે ભાંગા અને અને ર૯ને ઉદયે સત્તર ને પંચ્યાશી ભાંગી હોય, ત્રીશને ઉદયે ઓગણત્રીશશે ને સત્તર ભાંગા-વિકલેંદ્રિયના ૧૮, પંચેન્દ્રિય તિર્યચના ૧૭૨૮, વૈકિય તિર્ય“ચના ૮, મનુષ્યના ૧૧પર, વૈકિય મનુષ્યનો ૧, આહારકનો ૧, તીર્થકરને ૧, દેવતાના ૮, એવં ર૦૧૭ થાય, એકત્રીશને ઉદયે અગ્યાર પાંસઠ ભાંગા-વિકલૈંદ્રિયના ૧ર,પંચેંદ્રિયતિર્યચના ૧૧પર, તીર્થકરનો ૧, એવં ૧૧૬પ ભાંગા થાય. નવને ઉદયે એક ભાંગે તીર્થ કરનો અને આઠને ઉદયે એક ભાંગે સામાન્ય કેવલલીનો હોય. વિશના ઉદયસ્થાનક થકી માંડીને આઠના ઉદયસ્થાનક લગે બારે ઉદયસ્થાનકે થઇને સત્તોતેરશે અને એકાણું નામકર્મના ઉદયના ભાંગા થાય, એ ઉદયસ્થાન ભાંગા અને તેના સ્વામીનું કેષ્ટક આ સાથે આવ્યું છે. ર૯-૩૦ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy