SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રતિકાનામા પણ કગ્રંથ खीणकसायदुचरिमे, निदं पयलं च हणइ छउमत्थो । મ આવળમંતરા, જીસમો સમસમયંમિ ॥૮॥ ૩૬ & છીળસથવુ રિમે=ક્ષીણમાહ ગુણસ્થાનના દ્વિચË સમયે, નિર્ંયરું ૨=નિદ્રા અને પ્રચલાને. =નાશ કરે છે. અર્થ:-છદ્મસ્થ ક્ષીણમેાહ ગુણસ્થાનના દ્રિચર્મ (ઉષાન્ત્ય) સમયે નિદ્રા અને પ્રચલાને ક્ષય કરે અને છેલ્લે સમયે નવ આવરણ અને પાંચ અંતરાયને ક્ષય કરે છે, ॥ ૮૨ ૫ અસમથો છદ્મસ્થ આવર[=પાંચ જ્ઞાનાવરણુ અને ચાર દશનાવરણને અંતરા=પાંચ અંતરાયને સમસમમિ-ચર્મ (છેલ્લા) સમયે. વિવેચન:-એમ જે ક્ષીણકષાય થયા તેને માહનીય ટાળી રોષ કૅમ ના સ્થિતિઘાતાર્દિક પૂર્વલી પરે ક્ષીણમેાહના સંખ્યાતા ભાગ જાય ત્યાં લગે પ્રવર્તે, એક સખ્યાતમા ભાગ માકી રહે ત્યારે પાંચ જ્ઞાનાવરણ, ચાર દનાવરણ, પાંચ અંતરાય અને નિદ્રાદ્વિક, એ સેાળ પ્રકૃતિની સ્થિતિ સ અપવ નાએ અપ વી ને ક્ષીણક્ષાયના અટ્ઠા સરખી કરે. નિદ્રાદ્ધિકની સ્થિતિ સમયે ઊણી કરે. તે ક્ષીણમેાહુના કાળ હજી અંતર્મુહૂના છે, ત્યાંથી માંડીને તે પ્રકૃતિના સ્થિતિઘાતાદ્રિક વિરામ પામે; શેષ પ્રકૃતિના હોય. નિદ્રાદ્વિક હીન એ સેાળ (૧૬) પ્રકૃતિ ઉદય ઉદીરણાએ કરીને સમયાધિક આલિકા માત્ર રોષ રહે ત્યાં લગે વેદે, તે પછી ઉદીરણા નિવર્તે. ત્યારે આવલિકા માત્ર કેવળ ઉદયે જ કરીને ક્ષીણષાયના દ્રિચર્મ સમય લગે વેદે, ૧ સ્વરૂપસત્તાની અપેક્ષાએ સમય ન્યૂન અને કપણાની અપેક્ષાએ : તા તુલ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy