SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના ધ્રુવબધી આદિ ભેદ, ૧૩ ઉપશમ સમ્યકૃત્વ અંતર્મુહૂત નું છે, તેમાંથી જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટ છ આવલી થાકતી-બાકી હેાય ત્યારે સાસ્વાદન પામે, ત્યાં તે નિષ્ચ ૨૮ની સત્તાવાળાજ હેાય તે માટે, અને મિથ્યાત્વ આદિ દઈ ને ઉપશાન્તમાહ લગે સાસ્વાદન વને દશ ગુણઠાણે વા વિકલ્પે–હાય અને ન પણ હેાય, તે આ પ્રમાણે-૨૬ ની સત્તાવાળા અનાદિ ચ્ચિાવીને તથા ઉદ્ભલિત સમ્યકત્વ પુજવાળાને સમ્યક્ત્વ નેહનીય સત્તાએ ન હેાય; અનેરા બીજાને હાય, તથા મિત્રમાં પણ સમ્યક્ત્વ વેચે ર૭ની સત્તાએ સર્ કત્વ મહનીય ન હેાય અન્યથા હેય. અવિતાકિ ઉપશાંતમેાહુ લગે ૭ પ્રકૃતિને ક્ષયે ક્ષાયિક સમ્યક્ત્વીને સમ્યક્ત્વ મોહનીય ન હેય, અનેરાને હાય !! ૧૦ !! सासमीले धुवं भीसं मिच्छाइनवसु भयणाए; आइदुगे अनिअना, भइआ मीसाइनवर्गमि ॥ ११ ॥ સાસળમ સેતુ સાસ્વાદન અને મિત્રગુણહાણે ધ્રુવં ધ્રુવ-નિય માલ મિશ્ર હર્નીચ મિષ્ટાનનું-ચ્ચિાવાદ દુરો-પહેલા એ ગુણઠાણે આ ગ=અને તાનુધિ નિમ=નિશ્ચચથી હેય નવ ગુણે ४ મયા=વિકલ્પે મ=ભજની મોસાનાંમિ-મિશ્ર આદિ નવ ગુણટાણે અર્થ:સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણે નિશ્ચે મિશ્ર મેહનીય હાય, ચ્ચિાવાદિ નવ ગુણઠાણે વિકલ્પે હેય. પહેલા એ ગુણઠાણે અનંતાનુબંધી કષાય નિશ્ચયે હાય, મિશ્રાદિ નવ ગુણઠાણે ભજના જાણવી. ૫ ૧૧ !! Jain Education International વિવેચન:-આસ્વાદને અને મિશ્ર ગુણઠાણે નિશ્ચયે સદાયે મિશ્ર માહનીય હોય, તે કેમ ? સાસ્વાદન ા નિશ્ચયે ૨૮ ની સત્તાવ’ત હેાયજ અને મિશ્ર તેા ૨૮ ની સત્તાવ ́ત હાય, સમ્યકત્વ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy