SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શતકનામા પંચમ કેમઅંશે વારે ન હોય, તે માટે વધારરત્તા કહીએ, વકિકાદરાની સત્તા એકેદ્રિયમાં ગાયાંજ ઉલે, મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ની સત્તા તેક વાઉ માંહેજ ઉવેલે, ૯ ગુણકાણે ધુસત્તા જા ના ર , ઝાફરો ના શેર vમળિયુ=પહેલા અણુ હુ નિશ્ચય ગુણઠાણા વિષે | સ સમકિત મોહિનીય નિગમ-નિશ્ચયે રસંવિદ્યમાન હોય ગાર અવિરતાદિ મિચ્છામિથ્યાવાદિ દશ =આઠ ગુણઠાણે ગુણઠાણે અન્ન ભજન વા-વિકલ્પ હેય સારા=સાસ્વાદને અર્થ -પહેલા ત્રણ ગુણઠાણુને વિષે મિથ્યા મોહનીય નિશ્ચયે હેય, અવિરતાદિ આઠ ગુણઠાણે ભજના જાણવી. સાસ્વાદન ગુણઠાણે રામ્યકત્વ મોહનીય નિશ્ચયે વિદ્યમાન હાથ મિશ્યાવાદિ દશ ગુણણે વિકલ હોય છે ૧૦ વિર:-પહેલાં ત્રણ ગુણઠાણાં મિથ્યાત્વ ૧,સાસ્વાદન ૨, મિશ્ર ૩. એને વિષે મિથ્યાત્વમોહનીયની સત્તા નિશ્ચયે હેયજ* અને અવિરતાદિ આઠ ગુણઠાણે ભજનાએ-હાય અને ન પણ હોય, જેણે મિથ્યાત્વ ક્ષય કર્યું હોય, તેને સત્તા ન હોય અને જેણે ઉપશમાવ્યું હોય તેને સત્તા હેય, ર૪ ની સત્તાવાળાને મિથ્યાત્વ સત્તા હોય અને ૨૧, ૨૨, ૨૩ ની સત્તાવાળાને ન હોય સાસ્વાદન ગુણઠાણે નિશ્ચ સમ્યકત્વમોહનીય સત્તાએ હોય, અ પહેલાં ત્રણ ગુણઠાણે મોહનીય કર્મનાં ૨૮, ૨૭, ૨૬, અને ૨૪ નાં સત્તાસ્થાનો યથાસંભવ હોય અને આ ચારે સત્તાસ્થાનોમાં મિથ્યાત્વ મેહનીય છે, તેથી મિથ્યાત્વમેહનીયની સત્તા નિશ્ચયે હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy