SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામા પંચમ કપ્રશ્, પુન્ય પ્રકૃતિ ૯, પાપ પ્રકૃતિ ૧૦, પરાવર્તિની ૧૧, અને અપરાવતની ૧૨, એમાં પ્રથમ છ સૂત્રોક્ત અને છ એથી ઇતર [પ્રતિપક્ષી] સહિત એવ' ૧ર, ચાર પ્રકારે વિપાક તે સ્વશક્તિનું દેખાડવું, તે કઈ ? ક્ષેત્રવિપાકી ૧, જીવપાકી ર, ભવિષાકી ૩, પુદ્ગવિપાકી ૪, એવ` ૧૬, ચાર ભેદે વિધિ તે પ્રકૃતિઅધ ૧, સ્થિતિમધ ર, સધ ૩ અને પ્રદેશમધ ૪ એવ ૨૦. તથા અલ્પતર બંધ, ભયસ્કાર અધ, અવસ્થિત અંધ ને અવક્તવ્ય બંધ, તેની વિધિ અને તેના સ્વામી કોણ ? તે ૪, એવં ૨૪. ચ શબ્દથી ઉપશમશ્રેણિ ૨૫, ક્ષશ્રેણિ ૨૬, એમ છવ્વીશ દ્વાર કહીશ. ધ્રુવબંધ...અવશ્ય બંધ હોય જેના તે ધ્રુવમધિની કહીએ ૧, જેનો અંધ હેતુ સંભવે પણ મધ હોય અને ન પણ હોય તે અવખંધિની ૨, જેના નિતર્ સદાય ઉદય હોય જ તે ધ્રુવેાથી ૩, અને જેના ઉદય વિચ્છેદ જાય અને વળી તથાવિધ કારણ પામીને ફરી ઉદચ થાય તે અવાચી ૪, અનાદિ મિથ્યાત્વી જીવને જે નિરંતર સત્તાએ હાય જ તે વસત્તા ધ, અને જે કોઈવાર સત્તાએ હાય કોઇવાર ન પણ હોય તે અસત્તા ; સર્વથા પોતાના જ્ઞાનાદિ વિષયને હણે તે સઘાતી અને કાંઇક હણે તે દેશઘાતી ૭, અને જે જ્ઞાનાદિ ગુણને કાંઈ ન હણે તે અદ્યાતી ૮, શુભ તે પુણ્ય પ્રકૃતિ ૯, અશુભ તે પાપ પ્રકૃતિ ૧૦, અનેરી [બીજી] પ્રકૃતિના બંધ અથવા ઉચ નિવારીને પોતાને અધ તથા ઉચ દેખાડે તે પરાતિની ૧૧, અને જે પા અંધ ઉદય વાર્યા વિના જ પોતાના અંધ ઉદય દેખાડે તે અપરાવિત્ત ની ૧૨. यतः - विणिवारिय जा गच्छइ बंधं उदयं च अण्णपयईए | साहु परिअत्तमाणी अणिवारंती अपरित्ता ॥ १ ॥ વિપાક તે ક્ષેત્રાદિક પામીને કર્મીની શક્તિનું દેખાડવુ. તે ચાર ભેદે છે, એવ' સેાળ, ૫ ૧૫% discer * આકાશને વિષે જ અપાંતરાલ ગતિમાં જેનેા ઉદય હાય, તે ક્ષેત્રવિપાકી પ્રકૃતિ. જીવતે વિષેજ પોતાની શક્તિ દેખાડે, તે જીવવિપાકી પ્રકૃતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy