SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શતકનામા પંચમ કમ ગ્રંથ, ઉત્તરપ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ लहुठिइबंधो संजलण, लोहपणविग्धनाणदंसेसु । भिन्नमुहुत्तं ते अट्ठ, जसुच्चे बारस य साए ॥३५॥ હરિવંધો જઘન્યસ્થિતિબંધો તે અઆઠ મુહૂર્ત હિંગાટોસંજવલન લાભ, યશકીતિ નામક forવિઘ=પાંચ અંતરાય, અને ગોત્રને વિષે. નાડુ-જ્ઞાનાવરણ અને વાસ-બાર મુહૂર્ત. દર્શનાવરણને વિષે, ચ=અને fમજમુહુરં અંતમુહૂર્ત | સાપ-સાતા વેદનીયને વિષે ક–સંજ્વલન લોભ, પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ અને ચાર દર્શનાવરણને વિષે જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત હેય. યશ નામકર્મ તથા ઉચ્ચગોત્રને વિષે આઠ મુહૂર્ત અને સાતવેદનીયને વિષે બાર મુહૂર્ત જઘન્ય સ્થિતિબંધ હોય પણ વિવેચન –હવે ઉત્તરપ્રકૃતિનો જઘન્ય સ્થિતિ બંધ કહે છે-સંજવલન લાભ ૧, પાંચ અંતરાય ૬, પાંચ જ્ઞાનાવરણીય ૧૧ અને ચાર દર્શનાવરણીય ૧૫, એ પંદર પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ભિન્નમુહૂર્તન હોય; સંજવલન લાભના નવમા ગુણઠાણાને છે કે પોતાના બંધને ઉછેદ કાળે છેલ્લો બંધ અંતમુહૂર્તને જ બંધાય તે માટે, યશ નામ અને ચિત્ર એ બેનો જઘન્ય બંધ આઠ મુહૂર્તને દશમા ગુણઠાણાને અંતે હોય. સાતવેદનીયનો સંપરાય [ કપાય પ્રત્યાયિક ] બંધ જઘન્યથી બાર મુહૂર્તને દશમાને અંતે હેય. ૩૬ दोइगमासो पक्खो, संजलणतिगे पुमट्ठ वरिसाणि । सेसाणुकोसाओ, मिच्छत्तठिईइ जं लद्धं ॥३६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy