SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિને સ્થિતિબન્ધ. ૪૭ इग़ानिगल पुषकोडी, पलिआऽसंखस आउघउ अमणा। નિવવામાળ છા, કાપામવત પારા વિશ૪-એકે ક્રિય અને વિક- પર્યાયા લેઢિય. નિવામr=નિરુપમ આયુષ્યજુવો =પૂર્વકેટિ વર્ષનું ! વાળાને આયુષ્ય બાંધે, છમાતા=૭ મહિના હગઢવ=પયોપમનો અ- એવાદૃ અબાધા કાળ હિય છે. - સંપાતો ભાગ, તેના બાકીના [સખ્યાત વર્ષ૩૪૩ આયુષ્ય ચતુષ્ક ના આયુષ્યવાળા સેપ [ચારે આયુષ્ય] ક્રમી અને નિપકમીને, ઉમurr-અસંગી પંચેન્દ્રિય | માતો ભવને ત્રીજો ભાગ. - a –એકે પ્રિય અને વિકસેંદ્રિય પૂર્વકેટિ વર્ષનું આયુષ્ય બાંધે અને અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ચારે આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે, નિરુપમ આયુષ્ય વાળાને છ માસ અબાધાકાળી હોય અને બાકીના જીવોને ભવને ત્રીજો ભાગ અબાધાકાળ હોય, તે ૩૪ . વિન–જે જીવ આગામિ ભવાયુ જેટલું બાંધે તે કહે છે.-એકેદ્રિય અને વિકલૈંદ્રિય જીવ આગામિ ભવનું ઉત્કૃષ્ટ પૂર્વ કેડિનું આયુ પિતાના ભવને ત્રીજે ભાગે અધિક બાંધે. અને અસંણી પંચેદ્રિય પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પૂર્વકેટિના ત્રીજા ભાગે આધક જાણવું, જે અધિક તે એને અબાધાકાળ જાણો, નિરૂપકમ આયુષ્યવંત તે દેવતા, નાકી અને ગુગલિક મનુષ્ય-તિર્યંચ તે પોતાનું આયુ છ માસ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે, એ ૬ માસ પરભવાયુનો અખાધાકાળ જાણો, કેટલાએક આચાર્યો કહે છે જે યુગલિયાં પ મને અસંખ્યાતમો ભાગ પોતાનું આયુ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે, ત્યારે એટલે તેને અબાધાકાળ જાણો, ચા-જિજ્ઞાસંવિન્ન, શુધનું વેચત્તને ! સુનિ શેષ સંખ્યાત વર્ષાયુવાળા પાકની નિરૂપકમી સર્વ ઉત્કૃષ્ટપણે ભવને ત્રીજો ભાગ થાકતે પરભવાયું બાંધે તેને તેટલે પરભવાયુનો અબાધાકાળ હોય, ૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy