SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ લેાકના ઘન-પ્રતર-શ્રેણિ, ૧૪૫ સ્વામી દેખાડયા ત્યાં પણ સલષ્ટ પિામી અને વિશુદ્ધ પરિણામી એ હેતુ કહ્યા છે, ત્યાં સક્લિષ્ટ તે તીવ્ર કષાયી અને વિશુદ્ધ તે મદકષાયી જાણવા, અને તે કષાયને અભાવે તે ઉપશાન્તમેાહાર્દિકને વિષે વેદનીય જ માંધે છે, તે પણ એ સમયની જ ખાંધે તે માટે કષાય જ પ્રધાન હેતુ છે. ૫૯૬૫ चउदसरज्जू लोगो, बुद्धिकओ 'सत्तरज्जुमाणघणो । ती गपएसा, सेढी पयरो अ तव्वग्गो ॥ ९७ ॥ ચત્ત =ચૌદરાજ પ્રમાણ, ત=તે [ ઘનીકૃત લાક] ની વીદેશપવતા લાંબી એક પ્રદેશની. રોલેક. શુદ્ધિઓ-મતિકલ્પનાએ સત્તરન્નુમાળધો=સાતરાજ પ્રમાણના ઘન કરેલા. અર્થ:—ચૌદ રાજ પ્રમાણ લેાક તેને મતિકલ્પનાએ ઘન કરેલા સાત રાજ પ્રમાણ થાય, તે ઘનીકૃત લાકની લેાકપ્રમાણ લાંબી એક પ્રદેશની શ્રેણિ તે સૂચિશ્રેણિ, તેને વગ તે પ્રતર જાણવા. ૫ ૯૭ ॥ ܘ1 સૈઢી-શ્રેણિ. વયો=પ્રતર. acqui-âài qui". વિવેચન:—હવે ઘન અને પ્રતર અને શ્રેણિનું સ્વરૂપ કહે છે, માઘવતીના તળા થકી મેાક્ષ લગે લેાક ચૌદ રાજ ઉચપણે છે, એ લેાક તળે સાત રાજ પહેાળા છે, ત્યારપછી ઉતરતા ઉતરતા મધ્ય તિય ગ્લાક એક રાજ પહેાળે છે, ત્યાંથી વળી ચઢતા ચઢતા બ્રહ્મલાકકલ્પે પાંચ રાજ પહેાળા છે, ત્યાંથી વળી ઉતરતે Jain Education International ૧ હાઈ સત્તરન્નુઘણા પ્રતિ પાડાંતરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy