SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ : શતકનામા પંચમ કર્મગ્રંથ. તો તે કરતાં જોr=ોગથકી, Huસા કર્મપ્રદેશો-કર્મના પરિnvä=પ્રકૃતિબંધ અને સ્કધો. પ્રદેશબંધ અનંતકુળિયા-અનંતગુણા દિશનુમા સ્થિતિબંધ અને તો તે કરતાં રસબંધ થાય રણછેડા=રસના અવિભાગ પહોદો અર્થ:-તે કરતાં કર્મના સ્કંધ અનંતગુણા અને તે કરતાં રસના અવિભાગપાલ છે દો અનંતગુણ છે. યોગ થકી પ્રકૃતિ બંધ અને પ્રદેશબંધ થાય તથા કષાય વડે સ્થિતિબંધ અને રસબંધ થાય, ૯૬ વિર:–તે થકી એકેક જર્મધના પરમાણુ અનંતગુણા છે; અભવ્યથકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે પરમા@એ નિપન્ન સ્કધ પ્રત્યેજ જીવ ગ્રહી શકે તે માટે ૬, તે થકી ઘંઘના વિમાન છે અનંતગુણ છે; એકેક કમસ્ક. ધના પરમાણુમાંહે પણ સર્વે જીવથક અનંતગુણ રસના અવિભાગ પલિછેદ પામીએ તે માટે ૭, એ યોગસ્થાનાદિ સાત બેલનું અલ્પબહુ જાણવું, હવે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધના હેતુ કહે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનો હેતુ વેગ છે; યદ્યપિ ષડશીતિકે બંધના મિથ્યાત્વાદિક ચાર હેતુ કહ્યાં છે તોપણ મિથ્યાત્વ અવરતિ અને કષાયને અભાવે પણ યોગ માત્ર જ હેતુએ કરીને ૧૧, ૧૨, ૧૩ ગુણઠાણે વેદનીયના પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે, અને અગી ગુણઠાણે યેગને અભાવે તે ન બાંધે તથા પ્રકૃતિબંધ મંદ વીર્યવંત થોડી પ્રકૃતિ બાંધે અને તીવ્ર વીર્યવંત ઘણી પ્રકૃતિ બાંધે છે, અને પ્રદેશબંધે પણ સ્વામી દેખાડ્યા ત્યાં મંદ તીવ્ર વીર્યવંત કહ્યા; તે માટે યોગ પ્રધાન કારણ છે. તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનો હેતુ કષાય છે; મિથ્યાત્વ અવિરતિને અભાવે પણ કષાય માત્રજ હેતુએ કરીને સ્થિતિ અને અનુભાગબંધ થાય, અને સ્થિતિ અનુભાગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy