SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના ભયસ્કારાદ્રિ બન્ય રૂપ પ્રમાણે-અપૂવ કરણે દેવગતિયોગ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ ખાંધીને શ્રેણિ ચઢતાં તે બંધને બ્યુચ્છેદ્રે એક ચશ માંધે, ત્યાં આદ્ય સર્ચ પહેલા અલ્પતર્ ધ ૧. કોઈક મનુષ્ય આહારદ્રિક અને જિનનામ સહિત દેવયાગ્ય ૩૧ બધા મરીને દેવલાકે જાય, ત્યાં પહેલે જ સમયે મનુષ્ય ચેાગ્ય ૩૦ મધે, ત્યાં બીજો અલ્પતર્ ૨. તે જ દેવલોકથી ચવી મનુષ્ય થયા થકા વહી. જિનનામ સહિત દેવર્ષાંતે ચોગ્ય ર૯ માંધે, તેને આદ્ય સમયે ત્રીજો અલ્પતર ૩. જ્યારે કોઈ મનુષ્ય વાતિયચ તિય ગતિ યોગ્ય ર૯ બાંધતા વિશુદ્ધ પરિણામે ધ્રુવતિ યોગ્ય ૨૮ બાંધે, ત્યારે આદ્ય સમયે ચાથા અલ્પતર્ ૪. તે ૨૮ મધતા સકિલ” પરિણામવશે એકે યિયેાગ્ય ૨૬ મધે, ત્યાં પાંચમા અશ્પતર ૫, તેજ ૨૬ વાળા ૨૫ ખાંધે ત્યારે છઠ્ઠો અલ્પતર્ ૬. તેજ ૨૩ બાંધે ત્યારે સાતમે અલ્પત્તર બ`ધ જાણવા, તથા એ આઠે અધસ્થાનકે દ્વિતીયાદિક સમયે આઠ અવસ્થત વંધ હોય, તથા ઉપશાન્તમેહ ગુઠાણું નામક ને! સ થા અબધક થઇને પડતા એક યશ આપે ત્યારે પ્રથમ સમયે પહેલા અવન્થ 1. ઉપશાન્તમેાહે કાળ કરીને અનુત્તર વિમાને જાય ત્યાં પહેલે જ સમયે જિનનામ સહિત મનુષ્યતિ યોગ્ય ૩૦ મધે, ત્યાં બીજો અવક્તવ્ય ૨. તેજ કાઇક જિનનામ વિના ર૯ માંધે, ત્યાં પ્રથમ સમયે ત્રીજો અવક્તવ્ય અંધ હોય ૩, એટલે એ નાસકમને ૮ અધસ્થાનકે છ ભૂયસ્કાર મધ હોય, સાત અલ્પતર્ અધ હાય, આઠ અવસ્થિત અંધ હાય અને ત્રણ અવક્તવ્ય બંધ હોય. શેષ જ્ઞાનાવરણીય ૧, વેદનીય ર્, આચુ ૩, ગાત્ર ૪, અતરાય ૫, એ પાંચ કમ ને વિષે એકેકુ જ અધસ્થાનક છે, તે કેમ ? જ્ઞાનાવરóીયની પ્રકૃતિ ૫ સૂક્ષ્મસપરાય લગે ભેળી જ અંધાય, ત્યાં ભૂસ્કાર કે અલ્પતર અધ હાય નહી'; અવસ્થિત અધ એક સદાય હાય, ઉપશાન્તમાહે જ્ઞાનાવરણના સથા અષધક થઇને પાછે પડતા પાંચે પ્રકૃતિ સમકાળે ખાંધે ત્યારે તેને પહેલે સમયે અવક્તવ્ય અધ હોય, એમ અંતરાય કર્મ પણ કહેવુ. વયની એ પ્રકૃતિ માંહેલી એકજ અવાય, અહી’ પણ ભૂયસ્કાર અને અલ્પતર્ ન હોય, સદાય અર્વાસ્થત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy