SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણ સંવેધ, ૧૯૭ અપ્રમત્ત થકી તો થીણુદ્વિત્રિકનો ઉદય તો તે માટે બે ભાંગા થાય. એ નિદ્રાના ઉદયના ભાંગા ક્ષપકશ્રેણિવાળાને હોય નહિ, ક્ષપકશ્રેણિવાળો અતિ વિશુદ્ધ છે માટે તેને નિદ્રા અને પ્રચલાને ઉદય ન હોય, યદ્યપિ કમસ્ત ક્ષીણહના દ્વિચરમ સમય લાગે નિદ્રા અને પ્રચલાને ઉદય કહ્યો છે પણ તે સંભવે નહીં. તથા ચતુવિધબંધ તે અપૂર્વકરણના બીજા ભાગ થકી માંડીને સૂક્ષ્મસંપરાય લગે હોય; ત્યાં ચારનો બંધ, પાંચનો ઉદય અને નવની સત્તા એ ભાંગે ઉપશમશ્રેણિવાળાને જ હોય તેના પણ એ નિદ્રાનો ઉદય ગણતાં બે વિકલ્પ થાય; અને ચારને બંધ, ચારનો ઉદય અને નવીન પત્તા એ ભાંગે ઉપશામક અને ક્ષપક બેને હોય, ત્યાં ક્ષેપકને અનિવૃત્તિ બાદરના પહેલા ભાગ લગેજ હેય અને ઉપશામકને સૂક્ષ્મસંપાય લગે હોય, તથા ક્ષેપકને અનિવૃત્તિ બાદરના સંખ્યાતા ભાગ ગયા પછી થીણદ્વિત્રિકની સત્તા પણ ટળે ત્યારે ચારાનો બંધ, ચારનો ઉદય અને છની સત્તા એ ભાંગે સૂમસંપાયના છેલ્લા સમય લાગે હોય, પછી બંધ ટળે, એ પ્રકારે ચારના બંધના ત્રણ ભાંગા થયા. અહીં અંશ શબ્દ સત્તા કહીએ ૯૫ उवरयवंधे चउ पग, नवस चउरुदय छच्चचउसंता। वेअगिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥१०॥ જુવો બંધને વિદ થયે સંતા=સત્તા. છત, { જેાિચા વેદનીય, આચંપકચાર અથવા પાંચને યુષ્ય અને ગોત્રકને વિષે ઉદય, વિમ===અંધાદિસ્થાન અને સંRવનવની સત્તા, વેધના ભાંગ કહેવા, ૩ =ચારનો ઉદય, મોહેં-મોહનીય કર્મને, છ-છની gi=હવે પછી, asઅને ચારની, કુછું કહીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy