SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સહૃતિકા નામાં પૃષ્ઠ કેમગ્રંથ बीआवरणे नवबंधए (गे) सु, चउपंचउदय नवसंता । અચવંધે એવું, પડવંપુર્ણ ઇહંસા ૨ || ૬ || વીશાય ને-ખીજા દાનાવરણને વિષે. નવપંચનું નવિધ અંધકનેવિષે સરપંચ-ચાર અથવા પાંચના ૩૫=ઉદય. નવસંત=નવ પ્રકૃતિની સત્તા અન્નવે-છ અને ચારનાથ્ય છે વ=પૂર્વોક્ત પ્રકારે ઉદય સત્તા. વયંપુ-ચારના મધ અને ચાર ઉદ્ભયને વિષે. ઇત્તા=૭ની સત્તા [હાય] ચણ અર્થ:-દશ નાવરણને વિષે નવિધ અધકને વિષે ચાર અથવા પાંચના ઉદય અને નવ પ્રકૃતિની સત્તા હોય. છ અને ચારના અધે પૂર્વોક્ત પ્રકારે ઉચ સત્તા હોય. ચારના અધ અને ચારના ઉદયને વિષે છની સત્તા પણ હોય ॥૯॥ વિવેચન:—દ્વિતીયાવરણ તે દનાવરણીય કમ તેને વિષે નવુવિધમ ધક એવા મિથ્યાત્વી અને સાસ્વાદનીને ચાર તથા પાંચના ઉદય હાય અને નવની સત્તા હેાય એટલે એ એ ભાંગા દેખાડયા, તે આ પ્રમાણે-નવના મધ, ચારને ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાના ઉદ્દય ન હેાય ત્યારે હાય. તથા નવના અધ પાંચને ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાની ઉદ્દયાવસ્થાએ હાય, એ મીજા ભાંગા માંહે પાંચ ભાંગા થાય તે આ પ્રમાણેએક કાળે પાંચ નિદ્રા માંહેલી એક નિદ્રાના ઉય હાય તે એકેકી નિદ્રાનુ નામ લઇને ગણીએ ત્યારે પાંચ ભાંગા [વિકલ્પ] થાય તથા છને બધે અને ચારને મધે પણ એમજ એ એ ભાંગા હાય, છને અંધ મિશ્ર ગુણઠાણાથી માંડીને અપૂવકરણના પહેલા ભાગ લગે હોય, ત્યાં એ ભાંગા :હાય, તે પ્રમાણે છના અંધ ચારના ઉદય અને નવની સત્તા એ ભાંગા નિદ્રાના ઉદય ન હોય ત્યારે હાય, અને છતા મધ, પાંચના ઉદ્યક અને નવની સત્તા એ ભાંગા નિદ્રાને ઉદયે હાય. એ ભાંગા માંહે પણ એકેકી નિદ્રાનુ નામ લઇ ઉદય કહીએ ત્યારે પાંચ વિકલ્પ પ્રમત્ત લગે થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy