SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - કર્મમાં પ્રદેશ વિભાગ કર્મને સ્થિતિ વિશેષે કરીને હીનાધિક ભાગ જાણવો, એટલે જે કર્મની વિકી સ્થિતિ તેને અર્થિકો ભાગ અને જેની ઓછી સ્થિતિ તેને આ છે ભગઅવે 1 1 અહી કોઇક પૂછે કે-જો સ્થિતિને અનુરોધે ભાગનું અપબહુવ કહે છે, તો આયુર્ભાગની અપેક્ષાએ નામ-શેત્રને . ભાગ સંખ્યાતગુણ પામે, તો ઇહો વિશેષાધિક કેમ કહ્યો , તત્રો , ત્તર-સ્થિતિને અનુસારે તે આયુ: સંખ્યાતગુણ હીન ભાગ પામે પણ શેષકર્મના ઉદયની અપેક્ષાએ આયુનું પ્રધાનપણું છે તે માટે નામ-ગોત્ર થકી કાંઇક જ હીન ભાગ પામે, તથા જ્ઞાનાવરણીદિક થકી મેહનીય સંખ્યાતગુણ ભાગ પામે ત્યાં વિશેષાધિકહ્યું, કેમ કહ્યું ? તરોત્ત-એકજ દશનમોહનીયની ૭૦ કડાકોડિની. સ્થિતિ છે, અને ચારિત્રમોહનીની તો ૪૦ કેડાર્કડિની સ્થિતિ છે તે માટે વિશેષાધિપણું કહ્યું. એ પણે શુક્તિમાત્રજ છે. પરમાર્થથી તે શ્રી જિનવચનને જ પ્રમાણ કરવું. તેમાં એક સમયે એકાગ્યવસાયે ગૃહીત પુદગલ આઠે કર્મપણે પરિણમે છે. અહીં જીવની શક્તિ અચિંત્ય છે અને પુદગલના પરિણામ વિચિત્ર છે. માટે એ આશ્ચર્ય નહીં ૮૦ || ' ઉત્તરપ્રકૃતિનો કમંદલિકભાગ. * . निअजाइलद्धदलिया-णतंसो होइ संवघाईणं.. बज्झतीन विभउज़इ, सेस, सेसाणा पइसमय-॥८॥ નિમરિન પોતાની વિમા વહેચવે છે કે મૂળ પ્રતિમ.જાતિમાન બાકી રહેલા પ્રશr૧ કરેલ દક્ષિકા જ છે સૈલાસવાતિ સિવાય ભા » અપાતો-અનંતમ ભાગ-કીની પ્રકૃતિને - , સાધામિ પ્રકૃતિને ઉત્તમ સમયે. દરક કે અર્જંતા-બંધાતી. • ! ક્ષણે. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy