SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ • શતકનામા પંચમ કર્મગ્રંથ અર્થ:-પોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિવડ પ્રાપ્ત કરેલ દલિકને અનંતમો ભાગ સર્વઘાતિ પ્રકૃતિને ભાગે આવે અને બાકી રહેલા પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિઓને સમયે સમયે વહેચાય છે. એ ૮૧ વિવેચન હવે ઉત્તર પ્રકૃતિના ભાગ કહે છે–પોતપોતાની મૂલ પ્રકૃતિરૂપ જાતિવડે જે પ્રાપ્ત થયેલ દલિક તેને જે અને તમે ભાગ સર્વથાતિ રસયુક્ત તેજ સર્વઘાતી પ્રકૃતિને ભાગે આવે. જ્ઞાનાવરણયનો અનંત ભાગ કેવળજ્ઞાનાવરણીયને ભાગે આવે, દશનાવરણીયન અનંતમ ભાગ કેવલદર્શનાવરણીય અને નિકાપંચકને ભાગે આવે, મેહનીયને અનંતમો ભાગ મિથ્યાત્વ અને બાર કષાયને ભાગે આવે, સર્વ પુગલ માહે અનંતમો ભાગજ સર્વ ઘાતિ સવંત હોય અને શેષ અનુક્રમે હીન હીનતર રસવંત હોય, તે અનંતમાં ભાગ થકી શેષ પ્રદેશાચ-દલિઉં રહ્યું તે શેષ દેશઘાતિ અઘાતી પ્રકૃતિ રહી તે જેટલી તે સમયે બંધાતી હોય તેને વહેચી આપીએ. પ્રતિ સમયે સમયે સમયે એમ બંધાય અને ભાગે વહેચાય, જે સમયે બંધાય તે સમયે જ તે દલિયાના ભાગે વહેચાય, તથા જે જે પ્રકૃતિને જે જે ગુણઠાણે અધોછેદ થાય ત્યારે તેના ભાગનું દ્રવ્ય તેની સજાતીય પ્રકતિને આવે અને જ્યારે તેની સર્વ સજાતીય પ્રકૃતિનો બંધ ઉછેદ થાય ત્યારે તેને ભાગે લાધું દ્રવ્ય તે તેની મૂળ પ્રકૃતિ માંહેલી વિજાતીય પ્રકૃતિ હોય તેને ભાગે આવે. સર્વ ઉત્તર પ્રકૃતિને બંધ ઉછેર થાય ત્યારે તેની મૂળ પ્રકૃતિને પણ બંધ ઉછેર થાય, તેથી તે કર્મવગણાનું દલિઉં પ્રથમ સાત ભાગે અથવા છ ભાગે જ વહેચાય, એમ સૂક્ષ્મસંપાય લગે જાણવું, ઉપશાંતમોહાદિકે તો સમગ્ર કમનું દલિઉ સતાવેદનીયપણેજ બંધાય, ઇહાં કર્મપ્રકૃતિ ગ્રંથોક્ત સર્વ ઉત્તર પ્રકૃતિને વિષે કર્મસ્કંધ દલિકનું અપબહુ આ સાથે આપેલ યંત્રની સ્થાપનાથી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy