SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ રસબંધના સ્વામી. સાથ:-થીણોદ્ધત્રિક, અનંતાનુબંધ કષાય અને મિથ્યાવ મોહનીયને સમ્યફ [સહિત] ચારિત્ર પ્રાપ્ત કરતો મિથ્યાષ્ટિ જઘન્ય રસે બાંધે. દેશવિરતિ ચારિત્રની સન્મુખ થયેલો અવિરત સમ્યગ્દષ્ટિ બીજા કપાયે અને સર્વવિરતિ ચારિત્રની સન્મુખ વર્તત દેશવિરતિ ત્રીજા કયાયને જાન્યરસે બાંધે, પ્રમત્ત યતિ, અરતિ અને શાક મેહનીયને જઘન્ય રસે બાંધે, ૫ ૬૯ વિવેચન-થીણદ્વિત્રિક ૩, અનંતાનુબંધી ૪ અને મિથ્યાતવ ૧, એ આઠ પ્રકૃતિ સમ્યક્રવ [સહિત) ચાત્રિ પામવાને સન્મુખ એ મિથ્યાવી જીવ મંદ સે બાંધે, તદ્યોગ્ય વિશુદ્ધિવંત તે જ હોય તે માટે. બીજા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને અવિરત સમ્યગ્દષ્ટિ પોતાના ગુણઠાણાને અંત્ય સમયે દેશવિરતિ પામવાને સન્મુખ થકી મંદરસે બાંધે, તથા ત્રીજા પ્રત્યા ખ્યાની ચાર કષાયને મંદર તે દેશવિરતિ પિતાના ગણઠાણાને અંત્ય સમયે વર્તાતો સર્વવિરતિ પામવાને સન્મુખ થકે બાંધે; તથા અરતિ, શાક, એ બે પ્રકૃતિનો મદરસ પ્રમત્ત સાધુ અપ્રમત્તપણાની સન્મુખ થકે બાંધેલા . ૪ ૧ ૧ ૧ अपमाइ हारगदुगं, दुनिदअसवन्नहासरइकुच्छा। भयमुवधायमपुवो, अनिअट्टी पुरिससंजलणे ॥७॥ રાજમા=અપ્રમત્ત યતિ. ાલ રજુ કુછ હાસ્ય, રતિ હિરાદુi=આહારદ્ધિકને, અને જુગુ સા. સુનિક-બે નિકા, અ- માં ભયને પ્રશસ્તવણચતુષ્ક, ઘા-ઉપઘાત ના કર્મને 3g-અપૂર્વકરણ ગુણઠાણા સંપર્ક વાળે ક્ષપક, પુરણ રંગ પુરૂષવેદ અને નિવ-અનિવૃત્તિ બાદ સં. સંજવલન કષાયને, પરાય ગુણરાવતી | ય સંકલેશે વર્તતા ઉત્કૃષ્ટ રસબંધ કરે. દષ્ટાંત તરીકે નપુસક વેદના તાત્ર રસબંધમાં તીવ્ર સંકલેશ જોઈએ, તેના કરતાં સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ રસબં. ધમાં ઓછો અને તે કરતાં પણ પુરૂષદના ઉત્કૃષ્ટ રસબંધમાં ઓછો સંકલેશ જોઈએ. એમ સર્વત્ર સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy