SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામા પંચમ કર્મગ્રંથ - 1શેષ ૬૮ પાપપ્રકૃતિ રહી તે ચારે ગતિના મિથ્યાદષ્ટિ તીવ્ર કપાયવંત થકા ઉત્કૃષ્ટ સે બાંધે. ૬૮ જઘન્ય રસબંધના સ્વામી.. थीणतिगं अणमिच्छं मंदरसं संजमुम्मुहो मिच्छो। વિગતવાર વિરા, રેત પમરો મરણોત્તાક ચિત્તિ-થીણદ્વિત્રિકને વિચતિ જણા=બીજા ત્રીજા અશિરડું-અનંતાનુબંધિકષાય કષાયને, અને મિથ્યાત્વ મોહનીયને વિશ્વ-અવિરત સમ્યગ મંત્રજઘન્ય અનુભાગે બાંધે દ્રષ્ટિ અને દેશવિરનિ. સંકjમુદ્દો સમ્યકત્વ ચારિત્રને પત્રો પ્રમત્ત યતિ. પ્રાપ્ત કરતો, અરજી-અરતિ અને શેકે મિચ્છામિથ્યાવી. મોહનીયને વિષે ૧ શેષ ૬૮ પ્રકૃતિઓ નીચે પ્રમાણે ૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૧ અશાતાદનીય, ૨૬ મોહનીય, ૪ મધ્યસંઘયણ ચતુષ્ક, ૫ પ્રથમ સિવાય પાંચ સંસ્થાન, ૪ અશુભવ ચતુક, ૧ અશુભખગતિ, ૧ ઉપવાત, ૬ અસ્થીરક, ૧ નીચગોત્ર અને પાંચ અંતરાય. ૨ અહિ સામાન્સથી ૬૮ પાપપ્રકૃતિના તીવ્રરસબંધક ચારે ગતિના તીવ્ર કપાયવરત મિથ્યાદષ્ટિ કહ્યા છે પણ એમાં આટલું વિશેષ છે-હાસ્ય રતિ, સ્ત્રીવેદ, પુવેદ, પહેલા અને છેલ્લાને છેડી બાકીનાં સંઘયણે તથા : સંસ્થાનો સિવાયની બાકીની ૫૬ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રસબંધ તીવ્રકક્ષાથી - ચારે ગતિના મિથ્યાદષ્ટિ કરે અને બાર પ્રકૃતિઓને તે તે પ્રકૃતિબંધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy