SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ રસમધના સ્વામી, વિશુદ્ધ હોય તે માટે. શેષ ૨૯ પ્રકૃતિ અપૂર્વકરણે દેવગ્ય. બંધને ઉછેદ સમયે વર્તતા તીવ્ર રસે બાંધે, અતિ વિશુદ્ધ છે માટે, ૬૭ | तमतमगा उज्जोअं, सम्मसुरा मणुअउरलदुगवइरं । agો અમરા, જરા નિછા ૩ સેના દ્રા, તમતમ-તમસ્તમપ્રભા નર | ગમો -અપ્રમત્ત યતિ, કના જી. કમાઉ દેવાયુને, કાં ઉદ્યોત નામકર્મને મિ=ચારે ગતિના સમજુત્ત=સમ્યગદ્રષ્ટિ દેવતા | મિથ્યાદ્રષ્ટિ જીવો. મજુરાહુવા = મનુષ્યદ્ધ, | ૩=ઉતકટ કપાયવાળા દારિકદ્ધિક અને વજષભ લેવા બાકીની [૬૮] પ્રકૃનારાચ સંઘયણને, તિને અર્થ:-તમસ્તમપ્રભા નરકના છ ઉદ્યોત નામકર્મને ઉત્કૃષ્ટ સે બાંધે. સમ્યગ દ્રષ્ટિ દેવતા મનુષ્યદ્રિક, દારિકટ્રિક અને વજષભનારાચ સંઘયણને ઉત્કૃષ્ટ સે બાંધે અપ્રમત્ત. યતિ દેવાયુને અને ઉત્કૃષ્ટ કષાયવાળા મિથ્યાદ્રષ્ટિ જી બાકીની [૬૮ પ્રકૃતિ ] નો ઉત્કૃષ્ટ સબંધ કરે ૬૮ વિશ્વના–તમામપ્રભા પૃથ્વીના નારકજીવો ઉદ્યોતનામ. ઉત્કૃષ્ટરસે બાંધે, સમ્યકત્વ પામતાં મિથ્યાત્વની ચરિમ સ્થિતિ દિવાને સમયે તઘોગ્ય વિશુદ્ધિપણું છે માટે, મનુષ્યદ્વિક ૨, ઔદારિકટ્રિક ૨, વજsષભનારા સંઘયણ ૧; એ પાંચ પ્રકૃતિ વિશુદ્ધ સમ્યકત્વી દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે. નારકીને તે તેવી ઉત્કૃષ્ટી વિશુદ્ધિ ન હોય અને મનુષ્ય તિર્યંચ તો તેવી વિશુદ્ધિવંત દેવ યોગ્ય બાંધે તે માટે તે નહીં. દેવતાનું આઉખુ ઉત્કૃષ્ટ રસનું અપ્રમત્ત યતિ બાંધે, તેવા વિશુદ્ધિવંત તેજ છે. માટે, એ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૧૪ પાપપ્રકૃતિ કહી, - ૧ એક અથવા બે સમય સુધી બાંધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy