SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામા પંચમ કર્મગ્રંથ મૂળ પ્રકૃતિને ભૂયસ્કારાદિ બંધ मूलपयडीण अडसत्त,-छेगबंधेसु तिन्नि भूगारा । अप्पतरा तिअ चउरो, अवट्ठिआ नहु अवत्तव्वो॥२२॥ મૂવી =મૂળ પ્રકૃતિના | અઘતના અલ્પતર બંધ અકસત્તાવંકુ-આઠ, સાત, તિજ ત્રણ છ અને એકના બંધ | ચરો-ચાર સ્થાનને વિષે અવદિવા=અવસ્થિત બંધ સિન્નિ-ત્રણ જ સુનથી જ. પૂરા=ભૂયસ્કાર બંધ હેય | સત્તળો-અવક્તવ્ય બંધ અર્થ:–મૂળ પ્રકૃતિના આઠ, સાત, છે અને એક પ્રકૃતિના બંધસ્થાનને વિષે ત્રણ ભયસ્કાર બંધ હય, અલપતર બંધ ત્રણ અને અવસ્થિતબંધ ચાર હાય, અવક્તવ્યબંધ નથી જ, રા. વિવેચન –હવે પ્રથમ પ્રકૃતિબંધ કહે છે-આઠ મૂળ પ્રકૃતિનાં ચાર બંધ સ્થાનક છે, તે કયા? આયુબંધકાળે અષ્ટવિધ બંધક ૧, આયુબંધ કાળ વિના સંવિધ બંધક ૨, દશમે. ગુણઠાણે મોહનીય વિના વિવિધ બંધક ૩, ૧૧-૧૨-૧૩ ગુણઠાણે એક સાતા વેદનીયજ બાંધે ત્યારે એકવિધ બંધક ૪, એ ચાર બંધસ્થાનકને વિષે ત્રણ ભયસ્કાર હય, ઉપશમશ્રેણિએ એક સાતા વેદનીયને બંધક થઈને પડતો સૂક્ષ્મ પરાયે. ષડવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે પહેલે અત્યાર ૧, તે પછી વળી પડતો નવમે ગુણઠાણે સપ્રવિધ બંધક થાય તથા અગ્યારમાથી કાળ કરી ચોથે ગુણઠાણે આવે ત્યારે સપ્તવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે બીજે ભૂયસ્કાર ૨, તે પછી આયુબંધકાળે અષ્ટવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે ત્રીજો ભૂયસ્કાર બંધ કહીએ ૩, ત્રણ અ૯પતર હોય તે કેમ ? આયુબંધકાળે અષ્ટવિધ બંધક હોય તે આયુ બાંધી રહ્યા પછી સંવિધ બંધક થાય ત્યાં પહેલે સમયે પહેલો અપૂત વંશ હેય ૧, દ્વિતીયાદિક સમયે સર્વત્ર અથિત વળ: જાણવા, તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy