SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ઉદયભાંગા તથા પદવૃદ. नवतेसीइसएहिं, उदयविगप्पेहि मोहिआ जीवा । अउणुत्तरिसीआला, पयविंदसएहिं विन्नेआ ॥२१॥ ૪૭ નવલરાદિં=નવસો યાસી મજુત્તરિલાટાપુવૅર [ ૩] gfટં-૬૯૪૭ પદ [ પ્રકૃતિ ] ના કરવા પfÉ=ઉદયન વિક | સમૂહે, મોહિયા=મુંઝાયેલા વિજોયા=જાણવા, કોવા=સંસારી જીવો, અર્થ:-નવસ વ્યાસી ઉદયના વિક૯પે તેમજ ૬૮૪૭ પદ પ્રકૃતિ]ના સમૂહે સંસારી જ મુંઝાયેલા જાણવા જે ર૧ વિવેચના:-હવે એજ ભાંગાની વિશિષ્ટપણે સંખ્યા અને તેનાં પદની સંખ્યા પોતાને મતે કહે છે. છતાં ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, એ સાત ઉદયસ્થાનકે થઈને ૪૦ ચોવીશી લાવી, તે માટે તે ચાલીશને ચોવીશ ગુણ કર્યો હ૬o થયા, તે માંહે બના ઉદયસ્થાનકના ૧૨ ભાંગ અને એકના ઉદયસ્થાનકના ૧૧ ભાંગા એવં ૨૩ ભાંગા ભેળવીએ એટલે નવશે વ્યાશી ભાંગા થયા, એટલા મોહનીયકર્મના ઉદયના વિક-ભાંગે કરીને સર્વ સંસારી જીવ મોહ્યા છે-મુંઝાણા પડ્યા છે, એ ૯૮૩ ભાંગાને વિષે ૬૯૪૭ પદના વૃદ [સમૂહ હોય. અહીં એકેકી પ્રકૃતિનું નામ તે એકેકું પદ કહીએ, તે દશને ઉદયે એકેકા ભાંગો માંહે દશ દશ પદ હોય, નવને ઉદયે એકેકા ભાંગો માંહે નવ નવા પદ હોય, એમ યાવત એકને ઉદયે એકેકા ભાંગા માહે એકેક જ પદ હોય, તે માટે દશેાદયના ભાંગા દશગુણ કરીએ, નવદયના ભાંગ નવગુણ કરીએ, એમ સર્વનો ગુણાકાર કરીને . એનું ઐકય કીધે દ૯૪૭ પદવૃંદ થાય એટલા મોહનીયન પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy