SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયના બંધોદય સંવેધ ભાંગ. ૨૧૦ -એક, વરસાદ વીશીની સં. છિિાંછ, અગ્યાર વાવાળા હોય, કરા, વાર-બાર ભાંગ, સત્તર૩ર-સાત, ચાર સુજ બે પ્રકૃતિના ઉદયે, અને એક, ! ફુક્કરિએકના ઉદયે, વૈદ્ય નિશ્ચયે. રૂારા અન્યાર, gu=એ ભાંગ, ૩:- વિગેરે ઉદ્યસ્થાન (૧૦-૮-૮-૭-૬-૫-) રપાશ્રથીને અનુક્રમે એક, છ, અમ્પાર, દશ, સાત, ચાર અને એક એ પ્રકારે ચાલીશ ની સંખ્યાવાળા માંગા નિશ્ચયે હોય, બે પ્રકૃતિના ઉદયે બાર અને એક પ્રકૃતિના ઉદયે અગ્યાર ભાંગા હોય [મતાંતરે બે પ્રકૃતિના ઉદયે ચાવીશ ભાંગા હોય] ૫ ૨૦ | વિરેચન –હવે દાદિક પશ્ચાનુપૂર્વીએ એક પર્યત ઉદય સ્થાનકને વિષે જેટલા ભાંગ હોય તે કહે છે, દશને ઉદયે એક ચાવીશી ભાંગ હોય નવને ઉદયે છ ચાવીશી હોય, આઠને ઉદયે અગ્યાર ચોવીશી હોશ, સાતને ઉદયે દશ ચોવીશી હોય, અને ઉદ સાત ચાવીશી હોય, પાંચને ઉદયે ચાર ચાવીશી હોય અને ચારને ઉદયે એક ચોવીશી હોય, એ સર્વ મળીને ચાલીશ ચોવીશી ભાંગા થાય, એ ભાંગા ઉપજાવવાની ભાવના પૂર્વે કહી છે તેમ જાણવી. તથા બેને ઉદયે બાર ભાંગ હોય અને એકને ઉદયે અગ્યાર ભાંગા હાય, તે આ પ્રમાણે-ચારને બંધ ચાર, ત્રણને બંધે ત્રણ, બેને બંધ બે, એકને બંધે એક અને અબંધે એક એવં અગ્યાર ભાંગા થાય, અને અન્ય આચાર્યને મતે બેને ઉદયે ચોવીશે ભાંગ ઉપજે, બાર ભાંગા પાંચને બંધ બેને ઉદયે અને બાર ભાંગ ચારને બંધે બેને ઉદયે, એવં ૨૪; એની ભાવના પૂર્વે કહી છે, અને એકને ઉદયે અગ્યાર ભાંગા હોય તે આ પ્રમાણે–ચારને બંધે ૪, ત્રણને બંધ ૩, બેને બધે ૨, એકને બંધે ૧, અને અખંધે ૧, એવં ૧૧ મે ૨૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy