SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ સપ્તતિકાનામા ષવ્હેકમ ગ્રંથ + વડીયા કહીએ, અને તે પ્રથમ સમયના અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ બીજે સયે અધ્યસાયસ્થાનક વિશેષાધિક હાય. બીજા સાયની અપેક્ષાએ જે સમયે અધ્યવસાય સ્થાનક વિશેષોત્રિક હેવ એમ ત્તત્તર ચયાપ્રવ્રુત્તકરણના ચર્મ સમય. લગે કહેલું, ત્યાં પ્રમ સ ચે જઘન્સ વિશુદ્ધિ સવ થકી થોડી હાય. જે રામચે વિશુદ્ધ હૈ કી અનતજી હાય, તે થકી ત્રીજે સમયે જન્ય શુદ્ધ અનતગુણ હાય, એમ ત્યાં લગ કહેલું કે જ્યાં લું ચયાપ્રવૃત્ત કર્ણના કાળને સ`ખ્યાતમા ભાગ જાય. ત્યારપછી પ્રથમ સમય ઉત્કૃષ્ટી વિરદ્ધિ અને તગુણી હેાય તે થકી પણ જે જઘન્ય સ્થાનથી નિવૃત્તિ કરી હતી તેના ઉપલી. જઘન્ય વશુદ્ધિ અનંતગુણી હેાય. તે થકી હેઠલી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અન’તગુણી હોય તે થકી ઉક્ત જઘન્યથી ઉપરની જન્મ વિશુદ્ધિ અનતગુણી હેય, એમ ઉપર અને હેડે એકેક... વિશુદ્ધિસ્થાનક અન તગુણુ ત્યાં લગે કહેલુ કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણને ચર્મ સમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનતનુ વિશુદ્ધ હેય ત્યારપછી જે ઉપરલાં જઘન્ય સ્થાનક રહ્યાં તેના ઉત્કૃષ્ટ વિદ્રસ્થાનક નિર'તર અન’તગુણી વૃદ્ધિએ યાવત ચર્મ સમયનું ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક હોય ત્યાં સુધી કહેવુ’ એ વધાવ્રુત્ત ળ કહ્યું, હવે અપૂવ કરણ કહે છે-ત્યાં અપૂકિરણે પ્રતેિસમયે અસખ્યાતા લાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનક હેય. તે પ્રતિસમયે છટાડિયાં હોય. ત્યાં પ્રથમ સમયે જઘન્ય વિદ્ધિ સર્વ થકી થાડી હોય પણ તે યથાપ્રવૃત્ત કરણના ચર્મ સમયની ઉત્કૃષ્ટી વિદ્ધિ થકી અન’તુગુણી જાણવી. તે થકી પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અન’તગુણી હેાય તે થકી ખીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અન ́તગુણી હાય તે થકી તેજ બીજે સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનતગુણી હાય એમ પ્રતિ સમયે અન”તગુણી વધતી વિશુદ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય લગે કહેવી, યાવત્ ચર્મ સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અન તરુણી હાય. એ પૂર્વકરણને વિષે પ્રથમ સમયે જ સ્થિતિઘાત ૧, રસઘાત ર, ગુણશ્રેણિ ૩, ગુણસક્રમ ૪ અને અન્ય ૧ એટલા માટે તેની સ્થાપના કરતાં વિષમચતુરસ ક્ષેત્રને વે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy