SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ તપીત્ત=બ્રસવીશક આચાર આયુ વિજ્ઞા=પરાવર્ત્ત માન શતકનામા પંચમ કમ ગ્રંથ વિત્તવિવાના ક્ષેત્રવિષાકી આળુપુથ્વીનો ચાર આનુપૂર્વી ાર્થ:—શરીરાદિ અષ્ટક, ત્રણ વેદ, એ યુગલ, સેાળ કષાય, ઉદ્યોતદ્ધિક, ગાત્રતિક, નિદ્રા, ત્રસવીશકે, ચાર આયુષ્ય એ [૧ પ્રકૃતિ] પરાવત માન જાણવી, ચાર આનુપૂર્વી આ ક્ષેત્રવિપાકી છે. ૧૯૫ વિવેચન—હવે પરાવત માન પ્રકૃતિ કહે છે-તેજસકામ`ણ પૂર્વ કહ્યાં તે માટે તે શિવાયનાં શરીર ૩, ઉપાંગ ૩, સસ્થાન ૬, સઘયણ ૬, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, આનુપૂથ્વી ૪, એવ′ ૩૩, વેદ્ય ત્રણ ૩૬, હાસ્યાદિ એ યુગલ ૪૦, સાળ કષાય ૫૬, ઉદ્યોતનામ ૧, આતપનામ ૨, એ એ મળી ૫૮, એ ગાત્ર અને એ વેદનીય ૬૨, પાંચ નિદ્રા ૬૭, ત્રસના દશકા, સ્થાવરના દશકા ૮૭, ચાર આયુ ૯૧, એ એકાણુ પ્રકૃતિ અનેરી –બીજી પ્રકૃતિના બંધ ઉદય કે તદુભય નિવારીને પેાતાના અધ ઉદય કે તદુભય કરે તે માટે પાવમાન પ્રવૃત્તિ કહીએ, તિહાં ૧૬ કષાય અને પાંચ નિદ્રા એ ૨૧ પ્રકૃતિ ધ્રુવધી છે માટે ઉદયે જ પરાવ`માન છે, સ્થિર ૧, અસ્થિર ર, શુભ ૩, અને અશુભ ૪, એ ચાર બધે જ ધરાવત માન છે, રોષ ૬૬ પ્રકૃતિ તદ્દભયે મધ અને ઉદયે પણ પરાવ`માન છે, પરસ્પર વિરુદ્ધ છે માટે. હવે ચાર પ્રકારે વિષાક કહે છે. ક્ષેત્ર તે આગામિ ભવે જાતાં વચમાં વિગ્રહગતિએ વત્તતાં પેાતાના વિષાક દેખાડે-ઉદય આવે તે ક્ષેત્રવિવાહી કહીએ, તે ચાર આનુપૂર્વી જાણવી. ૧૯ા ૪૭ ૭૮ જીવિપાકી તથા ૪ ભવિપાકી, ૪ 4. ૩ ४ घणघाइदुगो अजिणा, तसिअरतिगसुभग दुभगच उसासं । ૧૧ * जाइतिग जियविवागा. आऊ चउरो भवविवागा ॥ २० ॥ Jain Education International ૭૮ ૧ ઉદયની અપેક્ષાએ સમ્ય-મિશ્ર સહિત ૯૩.-ઇતિ શ્રી યશોવિજયજી કૃત કમપ્રકૃતિ વૃત્તિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy