SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ, થuTurg=ઘનઘાતી (૪૭) [ કુમકુમ =સુભગચતુર્ક દુજોગ ગોત્રદ્ધિક-ગોત્ર ને અને દુર્ભાગચતુષ્ક વેદનીય | સર્વ-ઉધાસ નામકર્મ નિશા=જિન નામકર્મ જ્ઞાતિ-જાતિવિક તરમતિ=સત્રિક, નિયવિવાજીવવિપાકી સ્થાવરત્રિક વિંડોચાર આયુ: | મવવિવાભવવિપાકી અર્થ – ઘનઘાતી, ગોત્રઢિક, જિન નામકર્મ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગચતુષ્ક, દુર્ભગચતુષ્ક, શ્વાસોશ્વાસ નામકર્મ, જાતિત્રિક એ [૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. અને ચાર આયુષ્ય ભવવિપાકી છે ૨૦ વિવેવન–જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ ૯, મેહનીય ૨૮, અંતરાય પ, એ ૪૭ પ્રકૃતિ નિયતી કહીએ, બે ગોત્ર, બે વેદનીય પ૧, જિનનામ પર, ત્રસાત્રિક તે ત્રસ ૧, ભાદર ૨, પર્યાપ્ત ૩, ઇતરત્રિક તે સ્થાવર ૧, સૂક્ષ્મ ૨, અપર્યાપ્ત ૩, એવં ૫૮; સુભગ ૧, સુસ્વર ૨, આદેય ૩, યશ ૪, એ સુભગચતુષ્ક ૬૨ દુભગ ૧, દુ:સ્વર ૨, અનાદેય ૩, અયશ ૪, એ દુર્ભાગચતુષ્ક ૬૬, ઉચ્છવાસનામ ૬૭, જાતિ પ, ગતિ ૪, ખગતિ ૨, એ ૧૧, એવં ૭૮, એ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે, જીવને જ જ્ઞાન દર્શન ચારિત્રાદિક આમગુણને વિષે તથા ઈદ્રિય ઉછવાસાદિકને વિષે પિતાને કરેલો અનુગ્રહ ઉપઘાત દેખાડે તે માટે નવણી કહીએ, જે પ્રકૃતિ જીવને જ વિપાક દેખાડે છે તો ક્ષેત્રાદિક જૂદા જુદા વિપાક કેમ કહ્યા? તત્તર-યદ્યપિ સર્વે પ્રકૃતિ વિપાક તો જીવને જ દેખાડે છે તો પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણે માટે વિપાકપણે કહી, ચાર આયુ તે ભવવિપાકી છે, બહુ ભાવે પરિણામવિશેષે જે ભવાગ્ય આયુ બાંધ્યું હોય તે તેજ ભવે અનુભવાય તે માટે મરવા કહીએ, અને ગત્યાદિક તો કેટલાએક ભવાંતરલગે પણ હય તે માટે તે જીવવિપાકી, છે ૨૦ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy