SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામા પંચમ કેમ થ. = તિનિતિનોrv=તિય ! તેદુંત્રેસઠ ધિક સે સાત્રિક, નરકત્રિક અને ગોપમ-૧૬૩] થાવજa૩વિત્રીજુ સ્થાઉત નામકર્મના વર ચતુષ્ક, એકેન્દ્રિય જાતિ, માંગુબ=મનુષ્ય ભવો વિકલંદ્રિય અને આતપ સહિત નામકર્મને વિષે સંsvg ચાર પલ્યોપમ ઉપરથં એક પંચાશી સહિત | ગા=સાગરેપમ અર્થ–તિર્યચત્રિક, નરકત્રિક અને ઉદ્યોત નામકર્મ (એસાત) ને મનુષ્યભવે સહિત ચાર પોપમ આધક એક સઠ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાળ જાણો, સ્થાવરચતુષ્ક, એકેદ્રિય જાતિ, વિકેલેંદ્રિય અને આતપ નામકર્મને વિષે મનુષ્યભવ યુકત ચાર પોપમ અધિક એક પંચાશી સાગરોપમ - ઉત્કૃષ્ટ અબંધકાળ જાણો પદા વિવેચન –હવે ઉત્તર પ્રકૃતિને અવંધ૪ કહે છે. ત્યાં સર્વ પ્રકૃતિને જઘન્યથી તે એક સમય અબંધકાળ અને ઉત્કૃષ્ટપણે મિથ્યાત્વ સાસ્વાદને છેદ પામતી ૪૧ પ્રકૃતિને પંચંદ્રિયને વિષે અબંધકાળ કહે છે, તિયચત્રિક ૩, નરકત્રિક ૩ અને ઉદ્યોતનામ ૧, એ સાત પ્રકૃતિનો મનુષ્યના પૂર્વકાંડના ૭ ભવોએ ચુત ચાર પોપમ અને એકસો ત્રેસઠ સાગરોપમ એટલે અબંધકાળ હોય એટલા કાળલગે એ સાત પ્રકૃતિ બાંધેજ નહી, તે આ પ્રમાણે-કોઈક ત્રણ પલ્યોપમના આઉખાવાળે યુગલિક મનષ્ય તે ભવે એ ૭ પ્રકૃતિ ન બાંધે, નરક તિર્યંચમાં ઉપજવું નથી તે માટે, તે ભાવને અંતે સમ્યકત્વ પામીને એક પત્યની સ્થિતિનો ધર્મ ક દેવતા ઉપજે ત્યાં પણ સમ્યકત્વ પ્રત્યયે એ ૭ પ્રકૃતિ ન બાંધે, ત્યાંથી મનુષ્યમાં ઉપજી દીક્ષા પાળી નવમે શૈવેયકે ૩૧ સાગરોપમની સ્થિતિએ દેવપણે ઉપજે, ત્યાં મિથ્યાત્વ પામે, પણ ભવ પ્રત્યયેજ એ ૭ પ્રકૃતિ ત્યાં ન બાંધે, અને સમ્યકત્વ પામી મરીને મનુષ્યમાં ઉપજી દીક્ષા અથવા ( ૧ આ સાત પ્રકૃતિ નારક તિર્યગૂ પ્રાયોગ્ય બંધાય છે અને તે ગતિમાં જાય જ નહિ માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy