SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધનું અપમહત્વ દનથી આઠમા ગુણઠાણા લગે જ હીનાધિકપણું નથી તો સ્થિતિબંધનું અ૫બહુવ કહેશે ત્યાં સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થકી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે, અને તેથી અવિરત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા અપર્યાપ્તાના જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણું હેય, એ કેમ ઘટે ? તત્તરં–જેમ નવ સમયથી માંડીને સમન મુહૂર્ત લગે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધકે પર્યાપ્ત સંજ્ઞિ પચંદ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ લગે અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હોય, તે સર્વ અંત:કડાકડિ કહીએ; તેથી સંખ્યાતગુણા કહેતાં કાંઈ દૂષણ નહીં અને મિથ્યાદષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંજ્ઞી પંચેંદ્રિયને વિષે અંતઃકડાકડિ સાગરોપમ થકી ઓછા બંધ ન જ હોય, અસંગી વિકલેકિય અને એકેઢિયાદિકને તે મિશ્યા પણ હી હોય છે તે ઇહાં વિવઢ્યા નહિં. એ ૪૮ સ્થિતિબંધનું અપમહત્વ जइलहुबंधो बायर, पजअसंखगुण सुहुमपज्जऽहिगो। एसि अपज्जाण लहू, सुहुमेअर अपज्जपजगुरु ॥४९॥ Tઢgવંધો-યતિને જઘન્ય | સંપન્નr=અપર્યાપ્તાને સ્થિતિબંધ, દૂ-લઘુ-જઘન્યસ્થિતિબંધ વીયqન્ન બાદરે પર્યાપ્ત જુદુમેય પક્ષપાગુ સૂક્ષ્મ એકેદ્રિયનો અપર્યાપ્તા એકેદ્રિય, બાદર કરવા અસંખ્યાત ગુણ અપર્યાપ્તા એકેદ્રિય કુદુમપા=સૂક્ષ્મ પર્યાપ્ત એકેદ્રિયની સૂક્ષ્મપર્યાપ્ત એકેદ્રિય અને ક્રિો વિશેષાધિક બાદર પર્યાપ્તા એકેદ્રિયનો પતિ-એના બાદ સૂક્ષ્મ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેદ્રિયના અર્થ –યતિને જઘન્ય સ્થિતિબંધ સર્વથી થોડો હોય, બાદર પર્યાપ્તા એકેદ્રિયને જઘન્ય સ્થિતિબંધ તેથી અસંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy