SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામાં પંચમ કર્મગ્રંથ સાધુવંતે-સાસ્વાદનથી | Tદુનજ હોય માંડીને અપૂર્વકરણ ગુણસ્થાન | mt=હન–એ છે સુધી | = =વળી ન જ હોય મતો કિશોરો અંત: | મો-મિથ્યાદૃષ્ટિ કોડાકેડી સાગરોપમથી મદિવરાન્નિમિ=ભવ્ય = દિશ=ન અધિક [ બંધ ] અને અભિવ્ય સંઝિને હેય, વિંધો બંધ અર્થ-સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત અંત: કેડીકેડી સાગરોપમથી આધક બંધ ન હોય, તેમજ તેનાથી હીન બંધ પણ ન જ હોય, મિથ્યાદષ્ટિ ભવ્ય અને અભિવ્ય સંગ્નિને વિષે પણ હીન બંધ ન જ હોય, ૮ વિષે વિવેચન–હવે સંજ્ઞી પંચંદ્રિયને ગુણઠાણે કર્મને સ્થિતિબંધ કહે છે ત્યાં જે ૭૦, ૩૦ અને ૨૦ કડાકડી સાગરોપમનો સ્થિતિબંધ છે તે મિથ્યાત્વ ગુણઠાણેજ હોય, ત્યારપછી સાસ્વાદન ગુણઠાણાથી માંડીને અપૂર્વકરણ લગે અંત:કડાકોડિ સાગરિપમ પ્રમાણુજ બંધ હોય, પણ તેથી અધિક ન હોય, અંત: કોડાકડી થકી અધિકે તે મિથ્યાત્વ ગુણઠાણે હોય. તથા સિદ્ધાન્ત એમ કહ્યું છે જે ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યા જાય તો પણ અંત:કેડાકડિ સાગરોપમથકી અધિક સ્થિતિ ન બાંધે, ચંખ જ વોટ્સ થાવ, સ્થાવરચનાજૂ અને કર્મચથમતે તે ગ્રંથિભેદ કર્યા પછી સાસ્વાદનાદિકેજ અધિકી સ્થિતિ ન બાંધે પણ મિથ્યા આ અધિકી બાંધે, યાવત ઉત્કૃષ્ટી પણ બાંધે પણ તીવ્રાનુભાગે ન બાંધે, મતિએ પણ એમ કહ્યું છે, અને જે એકેદ્રિયાદિક સાસ્વાદન ગુણઠાણે સાગરોપમના ભાગ બાંધે છે, તે તો તેથી પણ હીણો બાંધે છે, પણ બહાં તે એકેપ્રિયાદિકની વિવેક્ષા નથી; ઇહાં તો સંગીપચંદ્રિયની વિવેક્ષા છે, માટે તે સંજ્ઞી પચંદ્રિય સાસ્વાદનાદિક અપૂર્વકરણ લગે અંત:છેડાછેડી સાગરોપમ થકી હીણે- છો પણ ન બાંધે; અનિવૃત્તિકરણાદિકે હણે બાંધે છત્યથ: કહાં કેઇક પૂછે જે સાસ્વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy