SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શતકતામાં પંચમ કુર્મગ્રંથ, ગુણ હોય અને સૂક્ષ્મ પર્યામા એકેદ્રિયને તેથી વિશેષાધિક હેય. એ (બાદર સૂક્ષ્મ એકેદ્રિય ના અપર્યાપ્તાનો જન્ય સ્થિતિબંધ તેથી વિશેષાધિક; તે થકી સૂમ અપર્યાપ્તા એકેદ્રિય, બાદર અપર્યાપ્તા એકેદ્રિય, સૂક્ષ્મ પર્યાતા એકેદ્રિય અને બાદર પર્યાપ્તા એકેદ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે વિરોણાધિક હોય. એકલા વિન–હવે એકેડિયાદિકને વિવે સ્થિતિ બંધનું અ૫બહુવ કહે છે-સર્વથકી થોડે યતિનો જઘન્ય સ્થિતિબંધ, સૂમપરાયે અતમુહૂર્તાને જ હોય તે માટે ૧, તે થકી બાદરે પર્યાપ્ત એકેદ્રિયનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાત ગુણો, સાગરોપમના ભાગને હોય તે માટે ૨, તે થકી સૂક્ષ્મ પર્યાપ્ત એકેવિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય ૩; તે થકી એ બેના અપમાન લધુ એટલે બાદર અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિ બંધ વિશેષાધિક ૪; તે થકી સૂમ અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક ૫; તે થકી ઇતર તે બાદર અપર્યાયાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૭, તે થકી સૂક્ષ્મ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૮, અને તે થકી બાદર પર્યાપ્તા એકેદ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક ૯; એ કહે છે ૧૦ ૧૧ વિચાપ, સવિજી િત્તા ૧૩ ૨૧ - ૨૫ . तिचउअसन्निसु नवरं, संखगुणो बिअअमणपजे ॥५०॥ દુ-જઘન્ય સ્થિતિબંધ, | પર્વ એ પ્રકારે વિથ કપ્રિય તિલક કg=ઈદ્રિય અપને પર્યાપ્તા અપર્યા. | ચૌરિદ્રિય અને અગ્નિ માને વિષે | પદ્રિયને વિષે પથર=અપર્યાપ્તા અને નવરં=એટલું વિશેષ - પર્યાપ્તા સિંગુળ સંખ્યાત ગુણ વિજુબેઇદ્રિયને ઉત્કૃષ્ટ વિચમમrm=બેઈદ્રિય સ્થિતિબંધ પર્યાપ્તા અને અશિ અધિક પચેંદ્રિય પર્યાનાને વિષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy