SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શતકનામા પંચમ કર્મગ્રંથ નામની જઘન્યસ્થિતિ કહે છે; જિનના બાંધ્યા પછી દેવતાને એક પલેપમને જઘન્ય ભવ કરીને અથવા દશ હજાર વર્ષને નારકીનો જઘન્ય ભવ કરીને જિન થાય તે માટે, અને આહારક દ્વિકની અંતમહૂર્તની જઘન્ય સ્થિતિ કહે છે; આઠમાં ગુણઠાણાને પ્રાંત ચરિમબંધ અંતર્મુહૂર્તને છે માટે ૩૯ છે ફુલકભવ સ્વરૂપ, ૩૭૭૩ सत्तरस समहिआ किर, इगाणुपामि हुंति खुड्डभवा । सगतीससयतिहुत्तर, पाणू गुण इगमुटुत्तंमि ॥४०॥ સત્તાર સમા કાંઈક અધિક હુકુમ ક્ષુલ્લકભવો. સત્તર લગતીતિઘુત્તર સાડત્રીશજિકનિશ્ચયે. શું તોતેર [૩૭૭૩] TTમિ એક શ્વાસો- | T=પ્રાણ ધાધાસ. ધાસમાં, | ગુમ એક મુહૂર્તમાં દુતિ થાય છે. અર્થ–એક ધાધાસમાં કાંઇક અધિક સત્તર ક્ષુલ્લક [નાના ] ભવો નિશ્ચયે થાય છે અને એક મુહૂર્તમાં સાડત્રીશો તહોતેર ધાધાસ થાય છે. એ ૪૦ વિવન–હવે ક્ષુલ્લક ભવનું સ્વરૂપ કહે છે-સર્વ ભવ થકી ન્હાનો ભવ તે ક્ષુલ્લક ભવ કહીએ, તે એક ધાધાસ માંહે સત્તર ભવ ઝાઝેરા થાય, એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. અને સાડત્રીશ તહેતેર [૩૭૭૩] ધાધાસ એક મુહૂર્તને વિષે હોય. તથા એક શ્વાસોશ્વાસના ૬પપ૩૬ ભાગ કપીએ, તેવા ૩૭૭૩ ભાગ એક ભવમાં જાય; તે માટે ૬પપ૩૬ ને ૩૭૭૩ વડે ભાગ લીજે [ભાગીએ] એટલે લાધ્યા ૧૭ અને શેષ ૧૩૫ વધે તે માંહે ૨૩૭૮ અંશ બીજા હેય તે અઢારમો ભવ પૂરો થાય, એટલે સત્તર ભવ ઝાઝેરા એક શ્વાસોશ્વાસ માંહે થાય. એ ફુવા મા કહીએ, ૪૦ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy