SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલકભવ અને સ્થિતિ બંધના સ્વામી. પપ ૬૫૫૩૬ पणसट्रिसहस पणरूय-छत्तीसा इगमुहुत्तखुड्डभवा । ૨૫૬ आवलिआणं दासय-छपपन्ना एगखड्डभवे ॥२१॥ goફિસર-પાંસઠ હજાર, ! આવાજ આવલિકાના ઉપાણી છાષા-પાંચ અને ઢોલ છવાબસેછપન. છત્રીશ! વુમએક ક્ષુલ્લકભવને કુદુર એક મુહૂર્તમાં | સાર્થ:-એક મુહૂર્વ [બે ઘડી માં પાંસઠ હજાર પાંચ અને છત્રીસ મુલક ભવો થાય છે અને એક સુલક ભવને વિષે બને છપન આવલા થાય છે. આ ૪૧ વિજન –એક મુહૂર્તમાંહે ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય તે માટે સત્તર ભવ અને ૧૩૯૫ શેષ અંશે, એ ૧૭ ને ૩૭૭૩ ગુણા કરીએ અને ૧૩૫ ઉમેરીએ ત્યારે ૬પપ૩૬ થાય એટલા એક મુહૂને વિષે મુલક ભવ થાય; એ દારિક શારીરી મનુષ્ય તિયશ સર્વ માંહે હાય, શ્રી ભગવતી વચનાત કર્મ, પ્રકૃતિને વિષે પણ એમજ કહા છે તથા શ્રી આવશ્યકટીકાએ મુલક ભવ તે વનસ્પતિ માંહે જ હોય એમ કહ્યું છે તે મતાંતર જાણવું, તથા એક મુહૂમાંહે ૧૬૭૩૭૨૧૬ એટલી આવલિકા થાય તેને ૨૫૬ ભાગે હરીએ ત્યારે ૬પપ૩૬ એટલા એક મુહૂર્તાના ભવ થાય, બસે છપન્ન આવલકાએ એક ક્ષુલ્લક ભવ થાય, એક ધામેધાસમાંહે ૪૪૪૬ આવલિકા અને એક આવલિકાના ૩૭૭૩ ભાગ કરીએ એવા ૨૪૫૮ ભાગ વધે, ત્યારે એક શ્વાસે શ્વાસમાંહે ૧૭ ભવ પૂરા થાય અને ઉપર સાડી ચોરાણું આવલી ઝાઝેરી વધે, એ ક્ષુલ્લક ભવનું સ્વરૂપ જાણવું, ૪૧ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી अविरयसम्मो तित्थं, आहारदुगामराउ य पमत्तो। मिच्छट्ठिी बंधइ, जिट्ठठिइं सेस पयडीणं ॥१२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy