SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્ય સ્થિતિમા પ सव्वाण विलहुबंधे, भिन्नमुहु अवाह आउजिडे वि । ર केइ सुरउसमें जिण, - मंतमुहू बिंति आहारं ॥ ३९ ॥ સવ્વાવેિ-સ પ્રકૃતિના વળી સ્થિતિ મધને વિષે પણ હદુધ જઘન્ય સ્થિતિમધને=કેટલાએક આચાર્ય વિષે મિન્નપુટ્ટ 'તનું હૂંત્ત, સાદુ=અમાધા અનુય] કાળ, સુરાઽસમં=દેવાયુની તુલ્ય ઝિñ જિન નામને, અંતમુદ્ર=અંતમું હત બધે. વિતિ કહે છે. ગદ્દાનં-આહારકદ્ધિક = આનિટ્રેનિ=આયુષ્યના ઉત્કૃષ્ટ થેં:-સર્વ પ્રકૃતિના વડ્ડી જઘન્ય સ્થિતિને વિષે અય્યાધાકાળ અંતમુહૂ હેાય. આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિમધને વિષે પણ અબાધાકાળ અંતર્મુહૂત પણ હેાય, કેટલાએક આચા જિનનામ કમ ને દેવાયુષ્યની તુલ્ય જઘન્યબંધ વાળું અને અ:હારદ્રિકને જઘન્યથી અત' મધવાળું કહે છે. પા વિનત્ત:-સર્વ પ્રકૃતિને જઘન્યાયે અંતર્મુહૂત્ત'ની અય્યાધા હૈ!ય અને આયુ: કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિને વિષે પણ જયન્ય ઉત્કૃષ્ટ અધા હોય. ઇહાં ચઉભંગી હેય=જઘન્યાયુ: જઘન્યામાધા ૧, જઘન્યાયુ: ઉત્કૃષ્ટ અથ્યાધા ર, ઉત્કૃષ્ટાચુ: જઘન્યાબધા ૩ અને ઉત્કૃષ્ટાચુ: ઉત્કૃષ્ટાબાધા ૪× જિનનામ અને આહારકાંઢકની જઘન્ય સ્થિતિ પૂર્વ કહી છે પણ હાં મતાંતરે કહે છે-કેટલાએક આચાર્ય દેવતાના આખા જેલી જિન× અંતર્મુહ યુ: ખાકી છતે અંતર્દૂ આયુ: બાંધે, ત્યારે જથન્યાયુ: જધન્યાબાધા. [1] અ ંતમું આયુ:, પૂર્વ કાટીત્રિભાગ જેટલું માયુ: ખાકી છતે ખાંધે, ત્યારે જઘન્યાયુ: ઉત્કૃષ્ટાબાધા. [૨] અંત આયુ: બાકી છતે તેત્રીશ સાગરાપમ આયુ બાંધે ત્યારે ઉત્કૃષ્ટાયુઃ જઘન્યાબાધા. [૩] તેત્રીશ સાગરોપમ આયુ:, પૂર્વ કાટીત્રિભાગ જેટલું આયુ: બાકી છતે આંધે, ત્યારે ઉત્કૃષ્ટાયુઃ ઉત્કૃષ્ટાબાધા. [૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy