SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સતત બંધકાળ, ૮૩ जलहिलयं पणनाअं, परबुस्सासे पििद तसचउगे। વસતં તુરું, પુસુમrૉગુજરાતે ભા. ૧૩૨ નટચિં એક યુવાપુમ શુભવિહાયોગતિ, પંચાશી સાગરોપમ - પુરૂષ વેદ, વરઘુરાણેકપરાઘાત નામ અને ' પુમતિ=સુભગત્રિક ઉધાસ નામકર્મને વિષે vfmવિતંજરૂ=પંચયિજાતિ : ઉચ્ચગોત્ર અને ત્રાસ ચતુશ્કને વિષે, ચપલેકસમચતુરન્સ સંસ્થાનને વલં-એકસો બત્રીશ સાગ. | વિષે રાપમ અર્થ:–પરાઘાત નામ તથા ઉધાસ નામકર્મને વિશે અને પંચંદ્રિય જાતિ તથા ત્રસ ચતુષ્કને વિષે એકસો પંચાશી સાગરોપમ નિરંતર બંધ હોય, શુભવિહાયોગતિ, પુરૂષદ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, ઉચ્ચગોત્ર, સમચતુરન્સ સંસ્થાનને વિષે એકસો બત્રીસ સાગરોપમ સતતબંધની સ્થિતિ હેય ૬o વિશ્વન–પરાઘાત ૧, ઉસ ૨, પચંદ્રિય જાતિ ૩ અને ત્રસચતુષ્ક ૭, એ સાત પ્રકૃતિ એકસો પચાશી સાગરોપમ લગે નિરતર બાંધે, તમ:પ્રભાએ નવ ગ્રેવેયકે એકેકવાર, અશ્રુતે ત્રણ વાર, અને વિજયાદિકે બે વાર મનુષ્ય ભવને આંતરે જાય ત્યારે ૧૮૫ સાગર થાય, ત્યાં લગે નિરંતર એ ૭ પ્રકૃતિ બાંધે, તે ઉપરાંત ન બાંધે, શુભ વિહાગતિ ૧, પુરૂષદ ૨, સુભગ ૩, સુસ્વર ૪, આદેય પ, ઉર્ગોત્ર ૬ અને સમચતુરન્સ સંસ્થાન ૭, એ સાત પ્રકૃતિ એક બત્રીસ સાગરોપમ લગે નિરંતર બંધાય. મનુષ્યભવને આંતરે ત્રણ વાર અચુતે અને બે વાર વિજયાદિકે જાય ત્યારે ૧૩ર સાગર લગે એ ૭ પ્રકૃતિ નિરંતર બાંધે, તે ઉપરાંત ન બાંધે છેદના असुखगइजाइआगिइ,-संघयणाहारनिरयजोअदुर्ग; थिरसुभजसथावरदस, नपुइत्थीदुजुअलमसायं. ॥६१॥ ૧ ૧ ૦ ૧ ૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy