SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ . શતકનામાં પંચમ કર્મચથ ૧૮૫ સાગરેપમ થાય, વચ્ચે મનુષ્યના જેટલા ભવ થાય તેટલે કાળ અધિક જાણો, એ પ્રકારે રપ, ૯ અને ૭ પ્રકૃતિનો અનુ અબંધકાળી હોય, - હવે અધુવબંધી ૭૩ પ્રકૃતિનો નિરંતર વંધ કહે છે. સુરદ્રિક ૨ અને વૈશ્યિદ્વિક ૪, એ ચાર પ્રકૃતિ ત્રણ પોપમ લાગે ઉત્કૃષ્ટપણે નિરંતર બંધાય, યુગલીયાં બાંધે માટે, ૫૮ નિરંતર બંધ. * समयादसंखकालं, तिरिदुगनीएसु आउ अंतमुहू। उरलि असंखपरट्टा, साठिई पुठनकोडणा ॥ ५९ ॥ સમારંવારં સમયથી માં ઉત્રિ ઔદારિક શરીરનો ડીને અસંખ્યાત કાળ પર્યત | અવંશા અસંખ્યાત પુદ્ગલ તિત્તિની તિર્યંચદ્ધિક | પરાવર્તન અને નીચ ગોત્રને વિષે | રાદ-સાતા વેદનીયને સતત આ૩=ચાર પ્રકારના આયુષ્યને | બંધ ઉદ્યોQUા=પૂર્વકડી વર્ષથી તp=અંતમુહૂર્ત કાળ સુધી' ન્યૂન –તિર્યચદ્ધિક અને નીચગોત્રને સમયથી માંડીને અસંખ્યાત કાળ પર્યત નિરંતર બંધ હોય. આયુષ્ય કર્મને અંતમુહૂર્ત, દારિક શરીરને અસંખ્યાત પુદ્ગલપરાવર્ત અને સતાવેદનીયનો કંઈક ન્યૂન પૂર્વ કેડી નિરંતર બંધ હોય પાપા વિવેચન -જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, તિયચદ્ધિક અને નીચેૉંત્રનો સતતબંધ છે, એ ત્રણે પ્રકૃતિ તે વાઉમાંહે તથા સાતમી નરકે નિરંતર બંધાય માટે. ચારે આઉખાં અંતર્મુહૂર્ત લગેજ નિરંતર બંધાય, કેમકે આઉખાનો બંધકાળ એટલોજ છે. ઔદારિક શરીર અસંખ્યાના પુલ પરાવર્ત લગે એકેદ્રિયને વિષે નિરંતર બંધાય, સતાવેદનીય નવ વરસે ઊણી પૂર્વકેડિ લગે સંતને અપ્રમત્ત ગુણઠાણાથી સગિ કેવળી ગુણઠાણા લગે નિરંતર બંધાય પલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy