SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સતત અંધકાળ ૮s ૧૩૨ ૧૮૫ पणवीसाए अबंधो, उक्कोसो होइ सम्ममीसजुए ॥ बतीस सयमयरा दो विजए अच्चुए तिमवा ॥ १ ॥ પંચેન્દ્રિયને વિષે ૪૧ પ્રકૃતિની અબંધ સ્થિતિ-અબંધકાળ ઉત્કૃષ્ટ એટલો હોય, એ ઉપરાંત અવશ્ય બાંધે કે અબંધક થાય, હવે ૭૯ પ્રકૃતિને અબંધકારી ગ્રંથાંતર થકી લખીએ છીએપ્રત્યાખ્યાનીય ૪, અપ્રત્યાખ્યાનીય ૪, મનુષ્યત્રિક ૩, ઔદારિદ્ધિક ૨, અને વજઋષભનારાંચ સંઘયણ ૧, એ ચૌદ પ્રકૃતિ દેશન પૂર્વકોડી લગે સંયત ન બાંધે અને શેષ ૬૫ પ્રકૃતિને અંતમુહૂર્ત ઉત્કૃષ્ટો અબંધકાળ હોય, પહા અબંધકાળ પૂરવાનાં સ્થાન અને સતત બંધકાળ. विजयाइसु गेविज्ज, तमाइ दहिसय दुतीस तेसटुं । पणसीइ सययबंधो, पल्लतिगं सुरविउविदुगे ॥५॥ વિષયgg=વિજયાદિને વિષે | vળકી =એકસો પંચાશી સા(ગયેલ જીવની) ગરેપમ વિન્નેયકને વિષે રચયંઘો સતત-નિરંતર બંધ તાતમપ્રભા નારકીમાં | પતિત્રણ પાપમ દિલચસ=એકસો બત્રીશ પુરવહુને સુરદ્ધિક અને સાગરોપમ વૈક્રિયદ્ધિકને વિષે તે એકસો ત્રેસઠ સાગરોપમ અથા–વિજ્યાદિકને વિષે, શૈવેયક અને વિજયાદિકને વિષે તેમજ તમ:પ્રભા રૈવેયક અને વિજયાદિકને વિષે ગયેલ જીવની ઉત્કૃષ્ટ અબંધ સ્થિતિ અનુક્રમે એકસ બત્રીસ, એકસો ત્રેસઠ અને એકસો પંચાશી સાગરોપમ નરભવોએ યુક્ત હોય. સુરદ્વિક અને વૈક્રિયદ્ધિકને ત્રણ પોપમ નિરંતર બંધ હય, ૫૮ - વિવેવન:–એ પૂર્વોક્ત કાળ તે કયાં પૂરો થાય તે કહે છે, વિજયાદિકે ૧ વાર અને અચુતે ૩ વાર એવ ૧૩ર સાગરોપમ. પ્રવેકે ૧ વાર, પછી વિજયાદિકે ૨ વાર અને અશ્રુતે ૩ વાર એવં ૧૬૩ સાગરેપમ થાય. તમ:પ્રભાએ ૧ વાર, નવમે ગ્રેવેયકે ૧ વાર, પછી વિજયાદિકે ૨ વાર અને અભ્યતે ૩ વાર એવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy