SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ શતકનામા પંચમ કોંગ્ર 3 પ अपढमसंघयणागिइ-खगइ अणमिच्छदुहगथिणतिगं । ૧૩૨ 1 Jain Education International ૪ ' निअन पुइत्थिदुतीस, पर्णिदिसु अबंधठिइ परमा ॥५७॥ ૐ अपदमसंघयणागिर खग પહેલાને લઈ ને સ યણ, સસ્થાન અને વિહાયાગત અઅિન તાનુબંધી કષાય મિત્ઝમિથ્યાત્વ માહનીય દુદ્દાથીતિનં-૬ ગત્રિક અને થીદ્વિત્રિક . નયનીચ ગાત્ર કાર્થ:—પહેલાને ને સઘયણ સંસ્થાન અને વિહાયાગતિ, અન’તાનુ ધી કષાય. મિથ્યાત્વ માહનીય, દુ`ગત્રિક અને થીહિંત્રિક, નીચાત્ર, નપુસક વેદ અને વેદ એ [પચીશ પ્રકૃતિ] ની અમધ સ્થિતિ નભવ યુક્ત એકસા ક્ષત્રીશ સાગરોપમ જાણવી. એ ૪૧ પ્રકૃતિની ઉત્કૃષ્ટ મસ્થિતિ પચે દ્રિયને વિષે જાણવી, ૫ ૫ડ્યા નવ્રુત્ત્વિ=નપુસક વેદ અને શ્રી વેદની દુä-નર્ભવ સાંહુત એક સા બત્રીસ સાગરોપમ ગિન્નુિ=પચે દ્રિયને વિષે વર્ણકા=અમધ સ્થિતિ પરમા=ઉત્કૃષ્ટ વિવેચન:-પહેલુ સ’ઘયણ વ પાંચ સુઘયણ ૫, પહેલ સંસ્થાન વ પાંચ સસ્થાન ૧૦, પહેલી શુભ્ર ખતિ ટાળી ત્રીજી અશુભ ખગતિ ૧૧, અનંતાનુબાધ ચાર કષાય ૧૫, મિચાવ મેહનીય, ૧૬, દુગ, દુ:સ્વર અને અનાદેય એ દુર્ભાગ ત્રિક ૧૯ થીણદ્વિત્રિક ૨૨, નીચેૉંત્ર ૨૩. નપુંસક વેટ્ટ ૨૪ અને સ્ત્રીવેદ ૨૫, એ પચીશ પ્રકૃતિને એકસે ત્રીશ સાગરોપમના અષધકાળ હોય. તે આ પ્રમાણે-કહાં મનુષ્યભવે સમ્યક્ત્વ સહિત ચારિત્ર પાળી ત્રણવાર અચ્યુતાદિકે જઇ ૬૬ સાગર સમ્યક્ત્વના કાળ પૂરી મનુષ્યભવે અ ંતર્મુહૂત્ત મિશ્રપણ પામી ફરી સમ્યક્ત્વ પામી ચારિત્ર પાળી ત્રણવાર અચ્યુતે અથવા એ વાર વિજયાદિકે જઇ ૬૬ સાગર સમ્યકાળ પૂરે, એટલે ૧૩૨ સાગર લગે સમ્યક્ત્વ પ્રત્યયે જ એ પચીશ પ્રકૃતિ ન બાંધે ચતુર્ત્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy