SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મેાહનીયના બધાય સવેધ ભાંગા, ૨૧૭ ઉપજે, તથા તે ચાર માંહે ભય, ભ્રુગુપ્સા અને વેદક સમ્યક્ત્વ એ ત્રણે ભેળ્યે સાતના ઉદય હાય, ત્યાં એક ચાવીશી ભાંગા ઉપજે, એ પ્રકારે નવને અધસ્થાનકે ચારે ઉદ્દયસ્થાનકે થઇને આઠ ચાવીશી ભાંગા થાય. તથા પાંચને બંધસ્થાનકે એ જ પ્રકૃતિના ઉદય હાય એટ્લે એ પ્રકૃતિનુ એક જ ઉદ્દયસ્થાનક હોય, ત્યાં ચાર સંજવલન માંહેલા ક્રોધાદિક ૧, અને એક વેદ ૨, એ એના જ ઉદય હાય પાંચના અધ નવમા ગુણઠાણાને પહેલે ભાગે હાય, ત્યાં હાસ્યાદિ ષટ્કના ઉદય ટળ્યા છે તે માટે, ઇહાં ચાર સજ્વલન કષાયને ત્રણ વેદે ગુણીએ ત્યારે આજ ભાંગા ઉપજે ૫ ૧૮ ૫ इत्तो चउबंधाइ, इक्किक्कुदया हवंति सव्वेवि । बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुज्जा ॥ १९ ॥ ત્તો-એ [પાંચના બંધ] પછી. | વેંધોવમવિ=મ'ધના અભાવે ચડવધારૂ-ચાર પ્રકૃતિ વિગેરેના અપેા. વિદ્યા-એક એક પ્ર પણ તિના ઉદ્દયવાળા. વંતિ હેાય છે. સવ્વેવિ સર્વ તજ્ઞા તેમજ, ઉથામવેનિ ઉદયના અભાવે. યા=વિકલ્પે. દુના=હાય. અર્થ:—એ પાંચ પ્રકૃતિના અધ] પછી ચાર પ્રકૃતિ વગેરે [૪-૩-૨૦૧]ના બધા સર્વે એક પ્રકૃતિના ઉદયવાળા હેાય છે. અધના અભાવે પણ તેમજ [એક પ્રકૃતિના ઉદય] હાય ઉદયના અભાવે પણ મેહનીયની સત્તા વિકલ્પે હાય. ૫ ૧૯ ૫ Jain Education International વિવેચન:ઇહાં થકી હવે ચતુમ ધાર્દિક એટલે ચારના અધ, ત્રણને મધ, એના અધ અને એકને મધ, એ ચારે અધસ્થાનકને વિષે એકેકી પ્રકૃતિના ઉદયનું એકેકજ ઉદયસ્થાનક હાય, તે આ પ્રમાણે-પુરુષવેદના અધ ટળ્યે ચાર સંજવલનના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy