SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ સપ્તતિકા નામ ષષ્ઠ કર્મથે. આઠને ઉદય થાય, ત્યાં એક ચોવીશી ઉપજે, એમ સર્વ સંખ્યાએ તેને બંધ સ્થાનકે ચારે ઉદયસ્થાનકે થઇને આઠ ચાવશી ભાંગા ઉપજે. મે ૧૭ છે चत्तारिआइ नवबंधएसु, उकोस सत्तमुदयंसा । पंचविहबंधगे पुण, उदओ दुण्हं मुणे अव्वो ॥१८॥ રારિબાદ ચારથી માંડીને. | બંધકે. નવવંgg-નવ પ્રકૃતિના બંધ- | TEવળી, કોને વિષે, =ઉદય. સત્ત-સાત પર્યત તુvĖ બે પ્રકૃતિનો. ૩ષr=ઉદયસ્થાને, મુવી જાણો, પંચવદવંજે પાંચ પ્રકૃતિના | અર્થ-નવ પ્રકૃતિના બંધકોને વિષે ચારથી માંડીને ઉત્કૃષ્ટ સાત પર્યત ઉદયસ્થાનો હોય, પાંચ પ્રકૃતિના બંધકને વિષે વળી બે પ્રકૃતિનો ઉદય જાણ છે ૧૮ વિવેવન:-નવને બંધસ્થાને ચાર આદિ દઈને સાત લગે [૪, ૫, ૬, ૭,] ચાર ઉદયસ્થાનક હોય. એ બંધસ્થાનક છઠે, સાતમે અને આઠમે ગુણઠાણે હેાય ત્યાં પ્રત્યાખ્યાનીક કષાયનો પણ ઉદય ન હોય તે માટે એક સંજવલન કોધાદિક ૧, એક વેદ ૨, અને એક યુગલ ૪, એ ચારને ઉદય ક્ષાયિક તથા પશામિક સમ્યકવીને ધ્રુવ હોય, ત્યાં એક ચોવીશી ભાંગ થાય, એ ચાર માંહે ભય ભેયે અથવા જુગુ ભેળે અથવા દિક સમ્યક વ ભેળે પ્રત્યેકે પાંચનો ઉદય હોય, ત્યાં ત્રણ ચોવીશી ભાંગા ઉપજે, તે જ ચાર માંહે ભય, જીગુસા ભેળે અથવા ભય, વેદક સમ્યકત્વ ભેળે અથવા જુગુપ્સા વેદક સભ્યકુવ ભેળે પ્રત્યેકે છ ઉદય હોય, ત્યાં પણ ત્રણ ચાવીશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy