SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ વધતા થાય, તે વાર પછી તે આગળ ત્રીજું પદ્ધક મંડાય, તે સ્થાપના આ પ્રમાણે-૩૧૦ ૩૧૧, ૩૧૨, ૩૬૩, ૩૧૪, ૩૫; એ અનુક્રમે એ રીતે અનંતા સ્પદ્ધક થાય એનો જે રસ તે અનુભાગ કહીએ, એ શુભ અશુભ ભેદે બે પ્રકારે જાણો. તે વળી તીવ્ર માટે બે પ્રકારે છે, તેને હેતુ કહે છે: અશુભ-૮૨ પાપપ્રકૃતિને અને શુભ-૪ પુણ્યપ્રકૃતિને જે તીવ્ર-આકા-ચઉઠાણિયો રસ બંધાય તે સંકલેશે અને વિશુદ્ધિ થકી બંધાય તે આ પ્રમાણે-૮૨ અશુભ પ્રકૃતિનો તીવ્ર રસ અંકલેશ થકી બંધાય અને ૨ શુભ પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિ થકી બંધાય અને એના વિપરીત પણ થકી મંદરાએકઠાણિયો બંધાય, તે આ પ્રમાણે-કલેશ થકી ૪૨ શુભ પ્રકૃતિને મંદસ બંધાય અને વિશુદ્ધિ થકી ૮૨ અશુભ પ્રકૃતિનો મંદ રસ બંધાય, સંકલેશે તે તીવ્ર કષાય અને વિશુદ્ધિ તે વિશુદ્ધપણું, એ તીવ્ર સંદરસ પર્વતની રાય (રેખા) ૧. પૃથ્વીની રાય ૨, રજ-રેતીની રોય ૩ અને પાણીની રાય , સરખા કષાયે કરીને– ૬૩ - rr કામ चउठागाई असुहो, सुहन्नहा विग्धदेसआवरणा । पुमसंजलणिगडुतिचउ-ठाणरसा सेस दुगमाइ ॥६|| 38ાચતુઃસ્થાનાદિ– ] ગુમ સંજ્ઞા=પુરૂષ વેદ અને ચાર ઠાણિયે વગેરે. | સંજવલન કષાયે, સમુહો અશુભ પ્રકૃતિને ફાતચરાજસ=એક ઠાસુrિ =શુભ પ્રકૃતિને વિપ- | ણિયા, બે ઢાણિયા, ત્રણ રીપણાએ, ઠારિયા અને ચાર ટાણિયા વિધrang=અંતરાય રસવડે બંધાયી અને દેશઘાતિ આવરણ | કરવ બાકીની પ્રવૃતિઓ કરનારી સાત પ્રકૃતિ, કુમારૂ=બે દાણિયા વગેરે રસવડે. અર્થ-અશુભ પ્રકૃતિને ચાર ટાણિયો વગેરે રસ થાય, શુભ પ્રકૃતિનો વિપરીતપણે ચતુઃસ્થાનાદિ રસ થાય, પાંચ અંતરાય, દેશઘાતિ આવરણ કરનારી સાત પ્રકૃતિ, પુરૂષ વેદ, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy