SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શતકેનામાં પંચમ કેમ ગ્રંથ. કુળવિાહ-એકે પ્રિય, નિયતિનં=નકત્રિક તિત્ત્વિ=તિય "ફ્રિક અસાય અશાતા વેદનીય ની=નીચ ગાત્ર उवघाय= =ઉપઘાત નામ વિવેચન—એ બેતાલીશ શુભ પ્રકૃતિ છે તે માટે મુખ્ય પ્રવૃત્તિ કહીએ. હવે પાપ પ્રકૃતિ કહે છે.-પહેલુ ટાળીને પાંચ સસ્થાન ૫, પહેલી ટાળીને ખગતિ એટલે અશુભ વિહાયાત ૬, પહેલુ ટાળીને પાંચ સઘયણ ૧૧, તિર્યંચદ્ધિક ૧૩, અસાતાવેદનીય ૧૪, નીચૈત્રિ ૧૫, ઉપઘાત નામ ૧૬, એકેદ્રિયજાતિ ૧૭, ત્રણ વિકલેચિ ૨૦, નત્રિક ૨૩, ૫ ૧૬૫ ૧૦ ૪૫ ૨ थावरदस वन्नचउक्क घाइ पणयाल सहिअ बासीई । ૪ पावपयडि ति दोसु वि, बन्नाइगहा सुहा असुहा ॥१७॥ પાવપત્તિ-પાપપ્રકૃતિ એ થાવત્ત-સ્થાવર દશકે વશેષ =અશુભ વર્ણાદિ ચતુર્ક વાર્=સઘાતી અને દેશઘાતી વયાજ=પીસ્તાલીશ સદ્દિન=ચુક્ત-સહિત વાસીરૂં=બ્યાસી વિકલે ક્રિય.. Jain Education International પ્રકારે ટોપુ ત્રિ-પુણ્ય અને પાપ મ’ તેને વિષે વહી વજ્રામર =વર્ણાદિકનું ગ્રહણ કરવાથી સુહા=શુભ યદુહા-અશુભ વિવેચન-સ્થાવરના દશકેા ૩૩, વર્ણાદિક ચાર અશુભ ૩૭, સઘાતિની ૨૦ અને દેશાતિની ૨૫; એવં ૪૫ ઘાતી પ્રકૃતિ એ સ મળીને બ્યાસી પાપ પ્રતિ કહીયે, અશુભ માટે, એ બન્નેને વિષે-પુણ્યપ્રકૃતિને વિષે અને પાપપ્રકૃતિને વિષે વર્ણાદિક ૪ લીધા તે પુણ્ય પ્રકૃતિને વિષે શુભ કહેવા અને પાપપ્રકૃતિને વિષે અશુભ કહેવા, પણ તે એક જ છે, ૫૧ણા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy