SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્રવેદનીયાયુ: સવેધ. ૨૦૩, ગg:વાર્મને વિષે બધેયસત્તા સંવેધે નરકને વિષે પાંચ, તિર્યંચને વિષે નવ, મનુષ્યને વિષે નવ અને દેવતાને વિષે પાંચ ભાંગા એમ ચારે મળીને અાવીશ ભાંગા થાય, આયુકર્મનું બંધ સ્થાનક એક છે, કેમ કે એક કાળે પરસ્પર વિરોધી છે માટે ચાર માંહેલું એકજ આયુ બાંધે છે, એમ ઉદયસ્થાનક પણ એકજ; એક ભવે એકજ આયુનો ઉદય હેય તે માટે, સત્તા સ્થાનક બે હેય, એકનું અને બેનું પરભવાયુબંધકાળ થકી પૂર્વે એકનું સત્તાસ્થાનક અને પરભવાયુબંધ પછી તે પરભવે ન ઉપજે ત્યાં લગે બેનું સત્તાસ્થાનક, હવે સંવેધ કહે છે - આઉખાની ત્રણ અવસ્થા છે, પરભવાયુબંધકાળ થકી પૂર્વે પૂર્વાવસ્થા ૧, પરભવાયુબંધ વેળાએ બંધાવસ્થા ૨, અને પરભવાયુ બાંધ્યા પછી પરાવસ્થા ૩. ત્યાં નારકીને પૂર્વાવસ્થાએ બંધને અભાવે નરકાસુનો ઉદય અને નરકાયુની સત્તા એ ભાંગો ચારે ગુણઠાણે હોય ૧. બંધાવસ્થાએ તિર્યગાયુનો બંધ, નરકાયુનો ઉદય અને નરક તિર્યગાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવે અને સાસ્વાદને હેય ૨, અથવા મનુષ્પાયુને બંધ, નારકાયુને ઉદય અને મનુષ્ય-નારકાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવ, સાસ્વાદન અને અવિરત એ ત્રણ ગુણઠાણે હોય ૩, તથા અંધકાળ પછી નારકાયુનો ઉદય અને નારક-તર્યગાયુની સત્તા એ ચારે ગુણઠાણે હોય ૪, અથવા નારકાયુનો ઉદય અને મનુષ્યનારકાયુની સત્તા એ ભાંગો પણ ચારે ગુણઠાણે હોય છે. એમ એ નારકી માંહે આયુ: કર્મના પાંચ ભાંગા હોય. દેવતાને વિષે પણ પાંચ ભાંગા એમજ કહેવા, તિર્યંચને વિષે પરભવાયુબંધ થકી પૂર્વે તિર્યગાયુને ઉદય અને તિર્યગાયુની સત્તાં, એ ભાંગો ધરલે પાંચ ગુણઠાણે પામીએ ૨, બંધકાળે નરકાયુને બંધ, તિર્યગાયુનો ઉદય અને તિયગ-નારકાયુની સત્તા, અ ભાંગો મિથ્યાત્વ ગુણઠાણે જ હેય ૨, અથવા તિર્યગાયુનો બંધ, તિર્યગાયુને ઉદય અને બે તિર્યગાયુની સત્તા, એ ધુરિલે બે ગુણઠાણે. હેય ૩ અથવા મનુષ્પાયુને બંધ, તિર્યગાયુને ઉદય અને મનુ -તિર્યગાયુની સત્તા, એ ભાંગો પણ મિથ્યા અને સાસ્વાદને. હેય ૪, અથવા દેવાયુનો બંધ તિર્યગાયુને ઉદય અને દેવ તિર્યગાયની સત્તા, એ ભાંગો મિથ્યાત્વે, સાસ્વાદને, અવિરતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy