SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શતકનામા પરમ કર્મથ પલ્યોપમનું સ્વરૂપ. उद्धारअद्धखितं, पलिअ तिहा समयवाससयसमए । केसवहारों दीवो-दहिआउतसाईपरिमाणं ॥८५।। કટ્ટાર ઉદ્ઘ -ઉદ્ધાર, ! સવારે વાલાયનું ઉદ્ધરણ અદ્ધા અને ક્ષેત્ર : કરીએ. ત્રિપ૯પમ, વીદિ=ી સમુદ્ર, તિ-ત્રણ પ્રકારે સારૂત્તનાઆયુષ્ય અને સમય જણ ગમv=સમયે, ત્રસાદિ નું સે વર્ષે અને સમયે, મિત્રપરિમાણ ગણતરી ' '' અર્થ:–ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પોપમ જાણવું. તેમાં [અનુકમે સમયે, સે વધે અને સમયે વાલાઝનું ઉદ્ધરણ કરીએ, તે વડે [અનુક્રમે દીપસમુદ્ર, આયુષ્ય અને ત્રસાદિ ની ગણતરી થાય છે. આ ૮૫ 5. વિવેચક-હવે ઉત્તમનું વત્ત કહે છે-ઉદ્ધાર તે વાલાને અપહાર, તે પાલામાંહેથી સમયે સમયે એકેક વાલા અપહરતાં પાલો ખાલી થાય તે ઉદ્ધાર પલ્યોપમ ૧. અદ્ધા તે કાળ, તે હો સે સે વર્ષ એકેકે વાલા અપહરતાં પાલે ઠાલે થાય તે અઢાપોપમ ૨. ક્ષેત્ર તે આકાશ, તે સમયે સમયે વાલા છ અસ્પષ્ટ આકાશપ્રદેશ એકેક અપહરતાં પાલો હાલો થાય તે ક્ષેત્ર પ૯પમ ૩. ઉદ્ધાર પલ્યોપમે કરીને દ્વીપ સમુદ્ર અપાય છે, ૨૫ કડાકેડ પલ્યોપમના જેટલો સમય તેટલા દ્વીપ સમુદ્ર છે, ૧, અદ્ધા પોપમે કરીને દેવતા, નારકી, મનુષ્ય એને તિર્યંચનાં આઉખાં મપાય છે ૨. ક્ષેત્ર ૫૯પમે કરીને દષ્ટિવાદે ત્રસાદિ પૃથિવ્યાદિના જીવ માયા છે ૩ એ ત્રણ પલ્યોપમના બાદર અને સૂક્ષ્મ એવં છે ભેદ હેય. તે તેનું સ્વરૂપ કાંઈક વિસ્તાર થકી લખીએ છીએ, અનંત પરમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy