SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ સતિકાનામાં પૃષ્ઠ કે ગ્રંથ. सत्तटु नव य पनरस, सोलस अदारसेव गुणवीसा । एवाहिद चउवीसा, पणवीसा वायरे जाण ॥७६॥ | ૩૭૮ સપ્તદ=સાત, આર્ટ, નવ ર્ પનરણ=નવ, પદર્ મોહન=સાળ. અઠ્ઠાવ=અઢાર્ જુવાસા-ઓગણીશ દિ ટુ ચકવીસા=૨૧-૨૨ ૨૪ ખળવીસા-પીશ વાયરે નિવૃત્તિ આદર ગુણસ્થાને ના-ઉપશાંત સેલ) જાણ, અર્થ-અનિવૃત્તિમાદર્ સ'પરાયે સાત, આઠ, નવ, પંદર, સાળ, અઢાર, ઓગણીશ, એકવીશ, ભાવીશ, ચાવીશ અને પચીરી પ્રકૃતિ ઉપરાંત થયેલી જાણે, ૫ ૭૬ u વિવેચન:—એ નિવૃત્તિમાત્રગુણઠાણે ઉપરામશ્રેણિવાળાને મેહનીય ક`ની સાત થકી માંડીને પચ્ચીશ લાગે પ્રકૃતિ ઉપશાન્ત પાસીએ તે કહે છે: અંતકરણ કીધે સાત પ્રકૃતિ ઉપરાન્ત હોય. તે પછી નપુ સક વેદ ઉપશમે ૮ ઉપરાન્ત થાય, વેદ ઉપશમે નવ (૯) ને ઉપશમ થાય, હાસ્યાદ્રિષક ઉપામે પદના ઉપમ થાય. પુરૂષવેદના ધાઢય ઉપશમે સાળને ઉપરામ હાય તે પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ક્રોધ સમકાળે . ઉલ્ટામે ૧૮ ના ઉપશમ હાય, તે પછી સજ્જવલન ક્રોધ ઉપશમે એ ગણીશ પ્રકૃતિ ઉપશાન્ત હય, તે પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન માન સમકાળે ઉપામે (૨૧) એકવીશ ઉપરાંત હાય. તે પછી સજ્વલન માન ઉપામે ૨૨ ઉપશાન્ત હાય, તે પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ઉપશમન!, નિત્તિ તથા નિકાચના કરણ વિચ્છેદ પામે. ત્યાર પછી અનતર સમયે નિવૃત્તિ કરણમાં પ્રવેશ કરે ખરી પણ સ્થિતિાતાદિ પાંચ પૂર્વક્તિ રીતે કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy