SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિઓના ઘવબંધી આદિ ભેદ, ૩૧ બીજે ભૂયસ્કાર ૨, તથા મિથ્યાત્વે નવને બંધક થકે મિશ્ર તથા સમ્યકત્વ પામતો છ બાંધે ત્યાં પહેલે સમયે પહેલો એ૯૫તર બંધ હેચ ૧, આઠમે ગુણઠાણે છ બાંધતો ચાર બાંધે ત્યારે પહેલે સમયે બીજે અલપતર બંધ હોય ૨. તથા ત્રણ બંધસ્થાનકે પ્રથમ સમય પછી દ્વિતીયાદિક સમયે ત્રણ અવસ્થિત બંધ -હેયા, તથા ઉપશાંતમોહે અબંધક થઈને પડતો દશમે ગુણઠાણે ચાર બાંધે ત્યારે પહેલે સમયે પહેલો અવકતવ્ય બંધ હાય ૧. ઉપશાતમોહે સર્વથા અબંધક થકી કાળ કરી અનુત્તરવિમાને ઉપજે ત્યાં એથે ગુણઠાણે પ્રથમજ છ બાંધે ત્યાં પહેલે સમયે બીજો અવક્તવ્ય બંધ હેય ૨. એટલે દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનકે બે ભયસ્કાર બંધ, ત્રણ અવસ્થિત બંધ અને બે અવક્તવ્ય બંધ હોય, મોદની જર્મની બંધે ૨૬ પ્રકૃતિ છે. તેને વિષે દશ બંધસ્થાનક છે, તે કયા? ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. તે કેમ ? મોહનીયની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી સમ્યકત્વ મોહનીય અને મિશ્રમેહનીય એ બે બધે ન હોય, તે ટાળી ૨૬ બધે હય, તેમાં પણ ત્રણ વેદનો બંધ સમકાળે ન હોય, એકજ વેદનો બંધ હોય. અને હાસ્ય ૧, રતિ ૨: શેક ૧, અરતિ ૨: એ બે યુગલ માંહેથી એકજ યુગલ એક સમયે બંધાય એટલે ૨૬ માંહેથી ૪ ટાળે ઉત્કૃષ્ટ ૨૨ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ ગુણઠાણે હોય ૧, ત્યારપછી મિથ્યાત્વ ટળે સાસ્વાદને ૨૧ નો બંધ ૨, મિશ્ર અને અવિરતે અનંતાનુબંધી ૪ કન્યા માટે ૧૭ નો બંધ ૩. અપ્રત્યાખ્યાની ૪ ટચે દેશવિરતિએ ૧૩ નો બંધ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪ ટળે પ્રમત્ત થકી અપૂર્વકરણ લગે ૯ ને બંધ; ચર્ચાય ઈહાં અરતિ શેક કન્યાં છે તે પણ તે ઠામે હાસ્ય રતિ છે તે માટે ૯ જ બંધ હોય છે, હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચાર ટળે અનિવૃત્તિને પહેલે ભાગે પંચનો બંધ ૬, બીજે ભાગે પુરુષવેદ જે ૪ ને બંધ ૭, ત્રીજે ભાગે સંજ્વલન કોધ ટોચે ૩ ને બંધ ૮, ચોથે ભાગે સંવલન માન ટળે ૨ ને બંધ ૯, પાંચમે ભાગે સંજવલની માયા દયે એક સંજવલન લાભને જ બધ૧૦, એ દશ બંધ સ્થાનકને વિષે નવ ભૂયસ્કારે બંધ હા, આઠ અતર હોય, દશ અવસ્થિત હોય અને એ અવક્તવ્ય હોય, તે કેમ ? એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy