SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શતકનામા પંચમ કમથ. કેવાં કમંદલિક ગ્રહણ થાય? अंतिमचउफासदुगंध,-पंचवन्नरसकम्मखंधदलं । सम्वजिअणंतगुणरस,-मणुजुत्तमणंतयपएसं ॥७८॥ एगपएसोगाढं, निअसत्वपएसओ गहेइ जिओ। थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ ॥७९॥ અંતિમયાત છેવટના પપપત્તોતિં-એક પ્રદેશ ચાર સ્પર્શ, ક્ષેત્ર] ને વિષે અવગાહી રહેલ - દુર એ ગંધ, નિયતવ્યપરબો પોતાના સર્વ is vora પાંચ વર્ણ, પ્રદેશ વડે. જ ગ્રહણ કરે. અને પાંચ વાળા, કિશો જીવ જલંધરું કર્મ સ્કંધ - થવો સર્વ થકી ડે. વ્યને ==આયુષ્ય કર્મને, તો તે [અનંત સ્કંધમય જીવો કરતાં અનંતગુણ - કમ દ્રવ્ય ] ને અશ, રસવાળા, ન=નામકર્મને વિષે. agg=અણુઓ વડે યુક્ત જો =ગોત્રકર્મને વિષે, પાંચપપહં અનંત પ્રદે- તમો સરખે, શેવાળા, આદિ વિશેષાધિક અર્થ – છેવટના ચાર સ્પર્શ, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મ સ્કંધને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાળા અણુ વડે ચુક્ત, અનંત પ્રદેશેવાળા; એક પ્રદેશ ક્ષેત્રોને વિષે અવગાહી રહેલ કર્મ કહેને પોતાના સર્વ પ્રદેશવડે જીવ ગ્રહણ કરે છે, તે [ગ્રહણ કરેલા અનંત સ્કંધમય કર્મ દ્રવ્યો ને સર્વથી થોડો ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે, નામકર્મ અને ગોત્રકર્મને વિષે સરખે અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે છે ૭૮-૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy