SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. શતકનામા પંચમ કર્મથ કરણે ક્ષપકશ્રેણિવાળો બાંધે, તેના બંધક માંહે એજ અતિ વિશુદ્ધ છે માટે, અને તિર્ધરદેવાયુ વજીને શેષ સર્વ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ પ્રત્યયિક હોય તે માટે. સંજવલન કષાય અને પુરૂષદ એ પાંચની જઘન્ય સ્થિતિ અનિવૃત્તિ બાદરે ક્ષપક શ્રેણીવાળે જ બાંધે. પિતાને છેલ્લે સ્થિતિબંધ વાતો અતિ વિશુદ્ધ હેય માટે, જ साय जसुच्चावरणा, विग्ध सुहुसो विउठिक्छ असन्नी । सन्नी वि आउ बायर-पज्जेगिंदो उ सेसाणं ॥१५॥ સાસુસાતા વેદનીય, ચંદ્રિય તિર્યચ. યશ: નામ, ઉગાત્ર; ! =સશિ પઢિય. વાઘ પાંચ પાનાવરણ, રઅજ્ઞિ પણ, ચાર દર્શનાવરણ મળી | SS=ચાર આયુને - નવ આવરણ અને પાંચ | વાઘgsણી બાદર પર્યાપ્ત અંતરાય, | એકેદ્રિય, જુદુનો સૂમસંપાય વાળે વિશ્વ વૈકિય વર્ક, Rani બાકીની [૮૫] અન્ની પર્યાપતો અસંગ્નિ પં | પ્રકૃતિને, અર્થ–સૂક્ષ્મપરાય વાળો સતાવેદનીય; યશનામ, ઉચ્ચગોત્ર; નવ આવરણ અને પાંચ અંતરાયને જઘન્ય સ્થિતિએ બાંધે, પર્યાપત અસંજ્ઞિ અચંદ્રિય તિર્યંચ વૈષર્કને જઘન્ય સ્થિતિએ બાંધે, સંજ્ઞિ અને અસંગ્નિ પંચંદ્રિય ચારે પ્રકારના આયુષ્યને જઘન્ય સ્થિતિએ બાંધે. અને બાદર પર્યાપ્ત એકેદિય બાકીની ૮૫ પ્રકૃતિને જવન્ય સ્થિતિબંધ કરે. ૪પ વિન–સાતાદનીય ૧, યશનામ ૨, ઉગોત્ર; ૩, પાંચ જ્ઞાનાવરણ ૮, ચાર દર્શનાવરણ ૧૨ અને પાંચ અંતરાય ૧૭, એ સત્તરની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસંપાયે ક્ષપકશ્રેણીવાળે ચરમસ્થિતિબંધિવત બાંધે; તે અતિ વિશુદ્ધ છે માટે. નરકદ્ધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy