________________
૨૬૬
સતિકા નામા પુષ્ઠ કેમગ્રંથ
વત્ જાણવી હવે વેદનીય, આયુકમ અને ગાત્રકને વિષે અધ, ઉદય અને સત્તાએ પ્રકૃતિનાં સ્થાનક અને ભાંગા તે આગમાક્ત પ્રકારે જીવસ્થાનકને વિષે કહીને પછી મોહનીયકના ભાંગા કહીશુ, ૫ ૩૭ ॥
વેદનીય અને ગોત્રકમ ના ભાંગા.
२
पजत्तगसन्निअरे, अट्ठे घउकं च वेअणियभंगा ।
૧
X
સત્ત ચાતિનું જોડુ, શ્વેશં નીયટાળવુ રૂા
ઉન્નત્તમપ્રિયરે પર્યાપ્ત સન્ની અને માકીના તેર જીવો-ગાત્રકમ ના.
પત્તા=પ્રત્યેક,
નૌવટાળેg=જીવસ્થાને ને વિષે
ભેદને વિષે.
અડધી =આઠ અને ચાર, વૈળિયમં વેદનીયમના
ભાંગા.
સત્તતતં ==સાત અને ત્રણ
અર્થ-પર્યામા સંજ્ઞી પચે દ્રિયને વિષે વેદનીયકમ ના આઠ અને તેર્ જીવસ્થાનને વિષે ચાર ભાંગા હાય, ગાત્રકના સ`ગીપચે દ્રિયને વિષે સાત અને તેર જીવસ્થાનને વિષે ત્રણ ભાંગા પ્રત્યેક જીવસ્થાનને વિષે કહેવાં. ॥ ૩૮૫
વિવેચન:---હવે વેદનીયકમ ગોત્રકમ ના ભાંગા જાણવાને અહીયા ભાષ્યની ગાથાના ભાવ કહે છે.
સ`જ્ઞ પચે દ્રિય પર્યાસાને વિષે વેદનીયના આઠ ભાંગા હાય, તે આ પ્રમાણે-અસાતાના અધ, અસાતાના ઉદ્દય, એની સત્તા ૧; અસાતાના અધ, સાતાના ઉદ્દય, એની સત્તા ૨; એ મેં ભાંગા મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણુઠાણા લગે હાય. તે પછી અસાતાના અધ નથી તે માટે એ એ ન હોય. સાતાને મધ, અસાતાના ઉદ્ભય, એની સત્તા ૩; સાતાના અંધ, સાતાને ઉદય, એની સત્તા ૪; એ બે ભાંગા મિથ્યાત્વથી માંડીને સયાગી કેવલી લગે પામીએ. તે વાર પછી બંધ ચે અસાતાના ઉદય
* जीवट्ठाणेसु वक्तव्वा इति पाठान्तरे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org