SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મને સંવેધ, પાંચની સત્તા હોય અને એક તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને વિષે સૂમસં૫રાય ગુણઠાણ લગે પ નો બંધ, પ નો ઉદય ૫ ની સત્તા એ ત્રિવિક૯પે ભાંગ હેય, તે વાર પછી બંધને છેદે ઉપશાતમોહ અને ક્ષીણમોહે ૫ ને ઉદય ૫ ની સત્તા, એ દ્વિવકલ્પ ભાગો બીજો હેય, તથા કરણતે દ્રવ્યમને આશ્રયીને સંસી જે સયોગી કેવલી, અયોગી ભવસ્થ કેવલી તેને વિષે જ્ઞાનાવરણ્ય અને અંતરાયને અવિક૯પ છે, મૂળથી છેદ્યા માટે બંધ ઉદય અને સત્તા એ ૩ ત્રણ માંહેલો કેઈ વિકલ્પ ન હોય છે ૩૬ જવસ્થાને દર્શનાવરણના ભાંગા तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिकारा । वेअणिआउयगोए, विभज मोहं परं वुच्छं ॥३७॥ તેર જીવસ્થાનને વિષે. | અંજમિક્ષા =અગ્યાર ભાંગા, નવનવ પ્રકૃતિને બંધ વેજિક વેદનીય, asguiાં ચાર અથવા પાંચનો આયુષ્ય અને ગોત્રકર્મને વિષે ઉદય, વિમા=વિકલ્પ કરવા, નવવંતા-નવની સત્તા. | મોહંમોહનીય કર્મને, પારિમ એક જીવસ્થાનને વિષે " g$ આગળ કહીશું કર્થ:-તેર જીવસ્થાનને વિષે દર્શનાવરણ કર્મનો નવો બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા હોય, અને એક જીવસ્થાનને વિષે અગ્યાર ભાંગા હેાય, વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મને વિષે બંધાદિસ્થાનોના ભાંગા વહેચીને મેહનીય કર્મ આગળ કહીશું. એ ૩૭ વિવેચન-હવે દર્શનાવરણના ભાંગા ૧૪ જીવસ્થાનકને વિષે કહે છે -તેર જીવભેદને વિષે નવવિધ બંધ, ચતુવિધ ઉદય, નવવિધ સત્તા ૧, તથા નવવિધ બંધ, પંચવિધ ઉદય, નવવિધ સત્તા ૨, એ બે ભાંગા દર્શનાવરણના હેય, અને એક જે સંગી પદ્રિય પર્યાપ્યો તેને વિષે અગ્યારે ભાંગા હય, ભાવના પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy