SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શતકના મા પંચમ કર્મગ્રંથ ૨ ૪ ૧૦૨ સ્થિતિબંધમાં ઉત્તર પ્રકતિના ૯૬ ભાંગા. જો માનો, સંસળાવરણનાવિઘાળા सेसतिगि साइ अधुरो, तह चउहा सेलस्यडी॥४७॥ ચાર ભેદ. | લાપુવોરાદિ અને અઘુબંધ -અજઘન્ય બંધ | = ભજ=ાદિ, અધવ, संजलगावरणनवगविग्घाणं-- ઉદા-જવન્યાદિ ચાર પ્રકારનો જવલન કષાય, નવ આવરણ બંધ અને પાંચ અંતરાયને. | તેરી બાકીની [૧૦] સેજિ બાકીના ત્રણ બંધને પ્રકૃતિનો. અર્થ:–સંજવલન કષાય, નવ આવરણ અને પાંચ અંતરાય સંબંધિ અજયન્ય રિતિબંધ ચાર ભેદે છે અને એજ પ્રકૃતિને બાકીના ત્રણ બંધને વિષે સાદિ અને અદ્મવ બંધ હેય. બાકીની ૧૦૨ પ્રકૃતિ સબ ધિ જઘન્યાદિ ચાર પ્રકારનો બંધ તેવીજ રીતે [સાદિ અવ) છે. ૪૭ ના વિવેચન:–હવે ઉત્તર પ્રકૃતિને વિષે ભાંગા કહે છે-ચાર સંજ્વલનના કષાય૪, પાંચ જ્ઞાનાવરણીય ૯, ચાર દશનાવરણીય ૧૩ અને પાંચ અંતરાય ૧૮, એનો અજઘન્ય બંધ ચાર ભેદે હેય, ઉપશમશ્રેણિ વાળાને ૧૮ પ્રકૃતિને અજઘન્ય બંધ કહીએ; તે-ઉપશાંતમહાવસ્થાએ બંધક થઇને પડતા પાછા અજવન્ય બાંધે તે સાદિ ૧, ઉપશાન મહાવસ્થા પામ્યા અગાઉ કોઇવારે ભુછેદ નથી ગમે તે માટે અનાદિ ૨, અભવ્યને અંત નથી તે માંટે ઘવ ૩, અને ભવ્યને અંત છે તે માટે અધ્રુવ ૪, એ ૧૮ પ્રકૃતિના શેષ જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૨ અને અનુકૂષ્ટ ૩ એ ત્રણ બંધને વિષે સાદિ ૧, અઘવ ૨, એ બે ભાંગા હેય, તે કેમ ? ક્ષપક શ્રેણિએ પિતતાના બંધના ઉછેદ સમય અગાઉ જઘન્ય બંધ હેય, તે પ્રથમ જ બાંધવા માંડયો છે તે માટે સાદિ ૧, આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy