SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના ધ્રુવધી આદિ ભેદ, ૩૭ અંધ હોય, એને અમધ અયાગી ગુણઠાણે થાય અને તે પછી ફરી વેદનીય ન બાંધે તે માટે અવક્તવ્ય ખંધ પણ હાય નહીં. આયુ:ર્મની પ્રકૃતિ ચાર છે, તે માંહેની એક ભવે એકજ બધે અને તે એક જ વાર મધે, તે અંધને પહેલે સમયે અવક્તવ્યમધ એક હોય, પછી અધકાળ લગે અવસ્થિતમ ધ હોય ભૂયસ્કાર કે અલ્પતર હેાય નહીં. નેત્રમની એ પ્રકૃતિ માંહેથી પણ એક સમયે એક જ બંધાય ત્યાં ભૂચસ્કાર કે અલ્પતર હોય નહીં, સદાય અવસ્થિત હાય, ઉપશાન્તમેાહે સવ થા અખધક થઇ પાછા માંવે, ત્યાં પ્રથમ સમયે અવક્તવ્ય હાય । પ ૮ મૂળ કના ઉત્કૃષ્ટ સ્થિતિમધ. वीसयरकोडिकोडी, नामे गोए अ सत्तरी मोहे | तीसियरचउसु उदही, निरयसुराउंमि तित्तीसा ॥ २६ ॥ વીસવીશ. અયોઽિોડી ક્રોડાકોડ સાગરેપમ નામૈ=નામક ને વિષે. ગો=ગાત્રકમ ને વિષે. સત્તરી-સિત્તેર ક્રોડાક્રોડ સાગ રોપમ મોઢે=માહનીય ક`ને વિષે = Jain Education International સોલ-ત્રીશ કાડાકાડ સાગરોપમ ચચકતુ=માકીના ચાર કને વિષ ઉદ્દી=સાગરાપમ, નિષ્યવ્રુમિ=નારી અને દેવતાના આયુષ્યને વિષે તિત્તીના તેત્રીશ સાગરોપમ અર્થ-વીસ ક્રોડાક્રોડ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નામકમ અને ગેાત્રકમની હાય, માહુનીયકની ૭૦ કાડાકોડી સાગરોપમ હાય, બાકીના ચાર કમને વિષે ત્રીશ કાડાકાડી સાગરોપમ હોય, નારી અને દેવતાના આયુષ્યને વિષે તેત્રીસ સાગરોપમ સ્થિતિ હોય. ડા ૨૬ વિવેચન:—હવે ઉતિવંષ કહે છે.—વીશ કાહાકાડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નામક અને ગાત્રકમની હાય. સિત્તેર્ [૭૦] કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ મેાહનીયકની હાય. ઇતર તે જ્ઞાનાવરણીય ૧, દર્શનાવરણીય ૨, વેદનીય ૩ અને અંતરાય ૪, એ ચાર કમની ત્રીશ કાડાકાડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy